________________
D
५४०
तत्त्वार्थसूत्र शब्दाच्छब्दान्तरं-योगायोगान्तरं गन्तु चिन्तनम्, तत्-विचार उच्यते । उक्तश्च
द्रव्याहव्यान्तर याति, गुणाघाति गुणान्तरम्, पर्यायादन्यपर्याय, पृथक्त्वं भवत्यतः १॥ अर्थादान्तरे शनाच्छन्दान्तरे च संक्रमः ।
योगाद् योगान्तरे यत्र सचिचार तदुच्यते !|२|| इति तदेवम् पृथक्त्वहेतुऋविचरणात्मकविध रूपं यध्यान तत् -पृथक्त्वरितलविचार ध्यान मुच्यते । तच्च-'अपूर्वकरणे'-अनिवृत्ति करणे सक्षम पदार्थ उपशान्त कषायें चे.ते गुणस्थानचतुष्टये भवति । यत्र-एकमात्मद्रव्यं तत्पर्याय-स्तदगुणो वा पञ्जनाथयोगविषयक गुण या पर्याय का चिन्तन करने लगता है। इस परिवर्तन को पृथक्त्व कहते हैं। अतएव एक अर्श से अर्थान्तर, एक शब्द से शब्दान्तर एवं योग से योगान्तर में प्रवेश करके चितन किया जाता है। इसे विचार करते हैं। कहा भी है, एक इब्ध को छेडकर दूसरे द्रव्य को अवलम्बन करना है एक गुणले दूसरे गुण पर चला जाता है और एक पर्याध हा चिल्लल करते करते दूसरे पर्याय का चिन्न करने लगना पृथक्त्व कहलाता है। ॥१॥
जो ध्यान एक अर्थ ले दूसरे अर्थ में, एक शब्द को छोड़कर दूसरे शब्द में तथा एक योग ले दुसरे योग में जाया जाता है, वह सविचार ध्यान कहलाता है ॥२॥ इस प्रकार पृथक्त्व हेतुक, विचार-युक्त एवं वित्तकरूप जो छान है, वह पृथक्त्व सवितर्कविचार ध्यान कहो जाता है। यह ध्यान अपूर्वकरण, आनेवृत्त कर, सूक्ष्म साम्पराय और उपशान्त कषाय नामक चार गुणस्थानों में होना है। ને પૃથવ કહે છે આથી એક અર્થથી અર્થાન્તર એક શબ્દથી શબ્દાન્તર અને વેગથી ગાંતરમાં પ્રવેશ કરીને ચિન્તન કરવામાં આવે છે આને વિચાર કહે છે કહ્યું પણ છે– એક દ્રવ્યને છોડીને બીજા દ્રવ્યનું અવલમ્બન કરવું, એક ગુણથી બીજા ગુણ પર ચાલ્યા જવું અને એક પર્યાયનુ ચિત્તને કરતા કરતા બીજા પર્યાયનું ચિન્તન કરવા લાગવું પૃથકૃત્વ કહેવાય છે. [૧]
- જે ધ્યાન એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દને છેડી બીજા શબ્દમાં તથા એક રોગથી બીજા ચોગમાં લાગી જાય છે તે સવિચાર ધ્યાન કહેવાય છે. જે ૨ | આ રીતે પ્રથકૃત્વ હતક, વિચાર યુક્ત અને વિતકરૂપે જે ધ્યાન છે તે પૃથÖવિતર્ક સવિચાર ધ્યાન કહેવાય છે. આ સ્થાન અપ કરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસામ્પરાય અને ઉપશાતકષાય નામક ચાર યુ સ્થાનમાં હોય છે,