SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ - दीपिका-नियुक्ति टीका अ.७ शु. ५७ सामान्यतः सर्वव्रतक्षावनानिरूपणम् ४२७ परलोके दुश्वीर्गानि कर्माणि इहलोके दुःखफलविपाक संयुक्तानि भवन्ति ३ परलोके दुश्चीर्णानि कर्माणि परलोके दुःख फलविषा संयुक्तानि भवन्ति ४ इहलोके सुचीर्णानि कर्माणि इहलो के सुख फत्रिपाकसंयुक्तानि भवन्ति १ इहलोके सुचीर्णानि कर्माणि परलोके सुखफलविपाकसंयुक्तानि २ एवं चतुर्भङ्गः। तथा चपरलोके सुचीर्णानि कर्माणि इहलोके सुखफळविपाकसंयुक्तानि भवन्ति ३ पर लोके सुचीर्णानि कर्माणि परलोके सुख फलविपाकसंयुक्तानि भवन्ति ४ इत्येवं चत्वारो भङ्गाः लचोणकर्मफलविषाकानां वोध्याः । संवेद्यते-संवेग्यते संसाराऽ. सारतापदर्शनेन मोक्षामिलाप उताधतेऽनयेति संवेदिनी-संवेगिनी, तत्र-या कथा संप्तारस्यासारतां प्रदय शव्यजीवेषु मोक्षाभिलाषां जनयति सा-संवेगिनी परलोक में दुःख उत्पन्न करते हैं (३) परलोक किये गये खोटे कर्म इस लोक में दुःख उत्पन्न करते हैं और (४) परलोक किये गये खोटे कर्म परलोक में दुःख उत्पन्न करते हैं। एवं (१) इस लोक में किये गये सुकन इसी लोक में सुख रूप फल प्रदान करते हैं (२) इस लोक में किये गये सुकृत परलोक में सुखरूप विषाक उत्पन्न करते हैं (३) परलोक में किये गये सुकन इस लोक में सुख उत्पन्न करते हैं और (४) परलोक में किये गये सुकमा परलोक सुख उत्पन्न करते हैं। __जो कथा अर्थात् धर्मदेशना संसार की अल्लारता प्रदर्शित करके मोक्ष की अभिलाषा उत्पन्न करती है वह संवेगिनी या संवेदिनी कथा कहलाती है। इस प्रकार जो कथा संसार की असारता प्रदर्शित करके भन्यजीवों में मोक्ष की अभिलाषा उत्पन्न करती है, उस्ले संवेगिनी કર્મો પરલેકમાં દુઃખ ઉત્પન્ન કરે છે. (૩) પરલેકમાં કરવામાં આવેલા ખોટાં કર્મો આ લેકમાં દુખ ઉત્પન્ન કરે છે અને (૪) પરલોકમાં કરવામાં આવેલા ખોટા કર્મો રિલેકમાં દુઃખ ઉત્પન કરે છે અને (૧) આ લેકમાં. કરેલા સુકૃત્ય આ લેકમાં સુખરૂપ ફળ પ્રદાન કરે છે. (૨) આ લોકમાં કરેલા સુકૃત્યે પરલેકમાં સુખરૂપ વિપાક ઉત્પન્ન કરે છે. (૩) પરલોકમાં કરવામાં આવેલા સુકૃત્યો આ લોકમાં સુખ ઉત્પન્ન કરે છે અને (૪) પરલેકમાં કરવામાં આવેલા સુકૃત્યે પરલોકમાં સુખ ઉત્પન્ન કરે છે. જે કથા અર્થાત્ ધર્મદેશના સંસારની અસારતા પ્રદર્શિત કરીને મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરે છે તે સંવેદિની કથા કહેવાય છે. એ રીતે જે કથા સંસારની અસારતા પ્રદર્શિત કરીને ભવ્યજીમાં મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરે છે તેને સંવેદિની કથા સમજવી જોઈ એ જેવી રીતે
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy