________________
दीपिका-नियुक्ति टीका भ.८ २.३७ मोक्षमार्गस्वरूपनिरूपणम् ७२९
तस्वार्थनियुक्ति:-पूर्व तावत्-तपो विशेषानुष्ठानादिना सकलकर्मक्षय लक्षणमोक्षस्य प्रतिपादितत्वात्, सम्पति-तस्य मोक्षस्य हेतुत्वेन सम्यग्दर्शनशानचरित्रतपोरूपरत्नचतुष्टयं प्ररूपयितुमाह-'सम्मदंलणनाणचरित्ताई सवे य मोक्खमग्गों' इति । सम्यग्दर्शनज्ञानचारित्राणि तपश्च मोक्षमार्गों पर्तते, तत्र-सम्यक् पदस्य द्वन्द्वादौ श्रूयमाणतया प्रत्येकपभिसम्बन्धात् सम्यग्द. र्शन-सम्यग्ज्ञान-सम्यक् चारित्रं-तपश्चेत्येतच्चतुष्टयं तावत्-मक्षसाधनं वर्तते । सत्र-सम्यग्दर्शन तावत्-येन रूपेगाऽनादिसिद्धं जीवादितत्व मस्ति तेन रूपेण भगवद्भिस्तीर्थङ्करैः प्रज्ञप्ते जीवादि तत्वार्थे विपरीताभिनिवेशराहित्येन सम्यक्
तत्त्वार्थनियुक्ति-तपोविशेष के अनुष्ठान आदि से सकल कर्म क्षय रूप मोक्ष का पहले प्रतिपादन किया गया है, अब यह प्रतिपादन करते हैं कि सम्यग्दर्शन, ज्ञान, चारित्र और तप, यह रत्न चतुष्टय मोक्ष का • कारण है
सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक् चारित्र तथा सम्यक तप मोक्ष का मार्ग हैं। 'सम्पक' पद छन्द समास की आदि में प्रयुक्त होने से प्रत्येक पद के साथ जुडना है, इस कारण सम्यग्दर्शन, लम्यग्ज्ञान, सम्यक्चारित्र और सम्यक् तप, यह चारों मोक्ष के साधन हैं । अनादि सिद्ध जीवादि तत्त्व जिस रूप में हैं, उसी रूप में तीर्थंकरों द्वारा कथित उन जीवाद तत्वों पर विपरीताभिनिवेश से रहित सम्यक श्रद्धान करना सम्यग्दर्शन कहलाता है । इली प्रकार जीवादि पदार्थ जिस रूप में हैं, उसी रूप में, संशय विपर्यय और अनध्यवसाय से रहित उन्हें जानना सम्यग्ज्ञान है। कहा भी है- તત્ત્વાર્થનિયુકિત–તપિવિશેષના અનુષ્ઠાન આદિથી સકળ કર્મક્ષય રૂપ મોક્ષનું પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ રન ચતુષ્ટય મેક્ષના કારણે છે
સમ્યક્દર્શન સમ્યકજ્ઞાન સમ્મચારિત્ર (સમ્યફ) તપ ક્ષના માર્ગ છે. “સમ્યફ' પદ દ્ધ સમાસની આદિમાં વપરાયેલ હોવાથી પ્રત્યેક પદની સાથે જોડાય છે આથી સમ્યક્દર્શન સમ્યકજ્ઞાન સમ્યક ચારિત્ર અને સમ્યકત એ ચારેય મોક્ષના સાધન છે અનાદિ સિદ્ધ જીવાદિ તત્વ જે રૂપે છે, તે જ રૂપમાં તીર્થકરો દ્વારા કથિત તે જીવાદિ તત્વ પર વિપરીત ભિનિવેશથી રહિત સમ્યક શ્રદ્ધાન કરવી સામ્ય દર્શન કહેવાય છે. એવી જ રીતે જીવાદિ પદાર્થ જે રૂપમાં છે તેજ રૂપમાં સંશય વિપર્યય અને અધ્યવસાયથી રહિત તેમને જાણવા સમ્યજ્ઞાને છે કહ્યું પણ છે.
त० ९२