________________
૩૪૨
तत्वार्थ सूत्रे
B
क्रमः २ धनधान्यप्रमाणातिक्रमः ३ दासीदास द्विपद चतुप्पद प्रमाणातिक्रमः ४ कुप्यमाणातिक्रमच ५ इत्येते पंचातिचारा आत्मनो मनोमालिन्यकारका दुष्परिणतिविशेषा भवन्ति तत्र क्षेत्रत्रास्त्वादीनां कुप्यान्तानाम् एतावान् मम परिग्रहो वर्तते न ततोऽधिकः' इत्येवं प्रत्याख्यानं पूर्वं कृत्वा यानि प्रमाणानि परिगृहीतानि तेषामतिक्रमः समुल्लंघनं कृतपूर्वमत्याख्यानममाणाधिक्येन परिग्रहणं प्रमाणातिक्रमो व्यपदिश्यते । तत्र क्षेत्रं तावत् सस्योत्पत्ति भूमिः तच्च क्षेत्रं द्विविधम्, सेतुक्षेत्र - केतुक्षेत्रञ्च । वास्तु - आवासगृहम्, तत् त्रिविधम् खातो
1
पांचवे इच्छापरिमाण या स्थूलपरिग्रह विरमण व्रत के पांच अतिचार हैं- (१) क्षेत्र वास्तु प्रमाणातिक्रम (२) हिरण्य सुवर्ण प्रमाणातिक्रम (३) धन धान्यप्रमाणातिक्रम (४) दासीदास द्विपद चतुष्पद प्रमा णातिक्रम और कुप्य प्रमाणातिक्रम | ये पांच अतिचार आत्मा में मली. नता उत्पन्न करने वाले दुष्परिणति रूप है ।
क्षेत्र - वास्तु से लेकर कुप्यं पर्यन्त का 'इतना ही परिग्रह मुझे कल्पता है, इससे अधिक नहीं' इस प्रकार पहले प्रत्याख्यान करके जो भी प्रमाण रखा है, उसका उल्लंघन करना अर्थात् पहले स्वीकृत प्रमाण से अधिक उन वस्तुओं को ग्रहण करना प्रमाणातिक्रम कहलाता है। इनमें से क्षेत्र का अर्थ है-धान्य की उत्पत्ति की भूमि अर्थात् खेल | खेन दो प्रकार के होते हैं-सेतु क्षेत्र और केतु क्षेत्र । निवास करने की आच्छादित भूमि वास्तु कहलाती है । उसके तीन भेद हैं
પાંચમા ઇચ્છાપરિમાણુ અથવા સ્થૂળપરિગ્રહ વિરમણ વ્રતના પાંચ अतियार छे-(१) क्षेत्रवास्तु प्रभाशातिभ ( २ ) हिरएय सुवर्णु प्रभातिभ ( 3 ) ધનધાન્યપ્રમાણુાતિક્રમ (૪) દાસદાસદ્વિપદ ચતુષ્પદપ્રમાણુ તિક્રમ અને (૫) મુખ્યપ્રમાણાતિક્રમ આ પાંચ અતિચ ર્ આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુષ્પરિણિત રૂપ છે.
ક્ષેત્ર-વાસ્તુથી લઇને કુષ્ય પર્યન્તને આટલા જ પરિગ્રહ મને કહ્યું છે, એથી વિશેષ નહી' એ રીતે પહેલા પચ્ચકખાણુ કરીને જે પણ પ્રમાણુ રાખ્યું છે, તેનુ ઉલ્લ’ઘન કરવુ. અર્થાત્ પહેલા સ્વીક રેલા પ્રમાણથી તે વસ્તુએ વધુ પ્રમાણમાં ગ્રહણ કરવી પ્રમાણાતિક્રમ કહેવાય છે. આમાંથી ક્ષેત્રને અ ≥-ધાન્યની ઉત્પત્તિની ભૂમિ અર્થાત્ ખેતર, ખેતર એ પ્રકારના હેય છે. સેતુક્ષેત્ર અને કેતુક્ષેત્ર નિવાસ કરવા માટેની ઢાંકેલી જમીન વાસ્તુ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે-ખાત, ઉચ્છિત તેમજ ઉયરૂપ જમીન ઉપર