________________
दीपिका-नियुक्ति टीका अ. ७ लू. ४० सम्यग्दृष्टे पञ्चातिचारनिरूपण र ३०१ शासनं भावतः प्रतिपन्नस्याऽपि-अहमणीततत्पश्रद्धस्य सम्यग्दष्टेः एवं स्यादसंख्येषप्रदेश आत्मा, अथ निष्प्रदेशोनिरक्यवत्वान्नै स्यात्' इत्यादि रूपः संशय उच्यते । तथाचोक्तमावश्यके 'संलयकरणं संका' संशयकरण शंकेति । कांक्षा-परदर्शनवाञ्छा २ विचिकित्सा-फलं प्रतिसन्देहः३ मि. गदर्शनं त्रिविधं भवति अभिगृहीता १ ऽनभिगृहीत र संशय ३ भेदात् । उक्तञ्च---
'पयलक्खरंच एपि-जो नरोएति लुत्तनिधि । सेसं रोयंतीवि-हुमिच्छट्टिी मुणेयो । १॥ 'पदमक्षरं चैकमपि-यो न रोचते सूत्रनिर्दिष्टम् ।
शेष रोचमानोऽपि-खलु मिथ्याष्टि तिव्यः ॥१॥ इति के ज्ञाता, भाव पूर्वक भगवान के शासन को अंगीकार करने वाले, अर्हन्त-कथित तत्त्व के श्रद्धायुक्त सम्पष्टिको भी ऐला संशय उत्पन्न हो जाता है कि-'आरमा असंख्यातप्रदेशी है अथवा निरवधच होने से अप्रदेशी है !' यह शंका अतिचार है । आवश्यक में कहा है-'संशय करना शंका है।' परकीय दर्शन की इच्छा करना कांक्षा अतिचार है। धर्मक्रिया के फल में सन्देह करना विचिकित्सा अतिचार है।
मिथ्यादर्शन तीन प्रकार का है-अभिगृहीत, अनभिगृहीत और संशय मिपादर्शन । कहा भी है___ जो जीव सूत्रोक्त एक पद या अक्षर पर भी अरुचि करता है, वह . भले ही शेष लव पर रुचि रखता हो, फिर भी उले मिथ्याष्टिही समझना चाहिए ॥१॥ ___ इसी प्रकार-सूत्र में कहै हुए एक अक्षर पर भी अचि करने શાસનને અંગીકાર કરનારે, અહત કથિત તત્વમાં શ્રદ્ધાળુ સમ્યક દષ્ટિને પણ એ સંશય ઉજન થઈ જાય છે કે–આત્મા, અસંખ્યાતપ્રદેશી છે અથવા નિરવયવ હેવાથી અપ્રદેશી છે!” આ શંકા અતિચાર છે. આવકમાં કહ્યું છે-“સંશય કર શંકા છે” પરકીય દર્શનની ઈરછા કરવી કાંક્ષા અતિચાર છે. ધર્મ કિયાના ફેમાં સંદેહ રાખવા વિચિકિત્સા અતિચાર છે.
મિથ્યાદર્શન ત્રણ પ્રકારનું છે–અભિગૃહીત, અનભિગૃહીત અને સંશય મિથ્યાદર્શન કર્યું પણ છે
જે જીવ સૂત્રોક્ત એક પદ અથવા અક્ષર પ્રત્યે પણ અરૂચિ કરે છે, તે ભલે બાકીના બધાં ઉપર રૂચિ રાખતા હોય, તે પણ તેને મિથ્યાદષ્ટિ જ ગણુ જોઈએ ના
એવી જ રીતે સૂત્રમાં કહેલાં એક અક્ષર પર પણ અરૂચિ રાખવાથી