SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ सू. १६ एकस्मिन् जीवे कतिपरीषसंभवः २४३ खलु एकत आरभ्य एकोनविंशतिपर्यन्तं परीषहाः सम्भवन्तीति प्ररूपयितुमाह'एक्कम्मि जीवे जुगवं' इत्यादि । एकस्मिन् जीवे युगपत्-एकदा एकादियाबदेकोनविंशतिः कदाचित्-क्षुत्पिपासादिषु कश्चिदेका, कदाचिद् द्वौ, कदाचित्त्रया, इत्येवं रीत्या-कदाचित् क्वचिद् एकोनविंशतिः परीपहाः सम्भवन्ति किन्तुशीतोष्णपरीषहयोः परस्परविरुद्धत्वात् एकदैकात्मनि कश्चिदेक एच परीपहो भवेत्, एवं शय्या, निषद्या, चर्याणां मध्येऽपि एक एव परीषहा एकदैकात्मनिस्यात् तासामपि तिसृणां परस्परं विरुद्धत्वात् । तथाचतेषु पञ्चतु द्वयोरेव कयोचिदेकात्मनि एकदा सम्भवेन तदन्येषां सप्तदशानां च क्षुत्पिपासादीनां मेलनेन ____ एक जीव में एक साथ एक से लेकर अधिक से अधिक उन्नीस परीषह तक हो सकते हैं । कदाचित् क्षुधा पिपाला आदि में से कोई एक ही होता है, कभी दो उत्पन्न हो जाते हैं, कभी तीन, इस प्रकार कभी अधिक ले अधिक उनीख तक हो सकते हैं। एक साथ वाईसों परीषह किसी में नहीं हो सकते, क्यों कि परस्पर विरोधी परीषहों का एक साथ होना संभव नहीं है । जैसे-शीत और उष्ण परीषह परस्पर विरुद्ध हैं-जष शीतवेदना होती है तब उष्णवेदना नहीं हो सकती और जब उष्णवेदना होती है तो शीतवेदना नहीं हो सकती। इन दोनों में से कोई एक ही परीषह होता है। इसी प्रकार शय्या, निषद्या और चर्या, इन तीन में से एक ही परीषह हो सकता है, क्योंकि ये भी परस्पर विरोधी है । इस प्रकार इन पांच परीषहों में से एक आत्मा में एक साथ कोई दो परीषह ही होते हैं। इन दोनों में शेष सतरह परीषह मिला देने से अधिक से એક જીવમાં એકી સાથે એકથી લઈને વધુમાં વધુ ઓગણીસ પરીષહ સુધી હોઈ શકે છે. કદાચિત સુધા પિપાસા આદિમાંથી કઈ એક જ હોય છે, ક્યારેક બે ઉત્પન્ન થાય છે તે ક્યારેક ત્રણ, આવી રીતે ક્યારેક વધુમાં વધુ ઓગણીસ સુધી હોઈ શકે છે. એકી સાથે બાવીસ-બાવીસ પરીષહ કેઈમાં પણ હોઈ શકતાં નથી કેમકે વિરોધી પરીષહોનું એકી સાથે રહેવું શકય નથી–જ્યારે શીતવેદના થાય છે. ત્યારે ઉણવેદના થઈ શકે નહીં. આ બંનેમાંથી કોઈ એક જ પરીષહુ હોય છે, આવી જ રીતે શય્યા નિષદ્યા અને ચર્ચા આ ત્રણમાંથી એક જ પરીષ હૈિઈ શકે છે કારણ કે આ પણ પરસ્પર વિરોધી છે. આ રીતે આ પાંચ પરીષહેમાંથી એક આત્મામાં એકી સાથે કઈ બે પરીષહ જ હોય છે. આ બનેમાં શેષ સત્તર પરીષો ઉમેરી દેવાથી વધુમાં વધુ ઓગણેશ પરીષહું
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy