SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ रु.७ परीवहस्वरूपनिरूपणम् नार्थश्चति यावत् क्षुत्पिपासादीनां परोषहाणां सहने कर्तव्यमितिभावः जिनोपदि. ष्ट कर्मा गनिरोधमार्गाव-पुल्यादर्शनरूपादच्यामानाः सन्त स्तन्मार्गपरिक्रमणपरिचयेन कांगारूप:स्राद्वारे संवा:-औपक्रमिकं कर्मफ मनु मवन्तः क्रमेण निर्गकर्मणः ख मोक्षमासादयन्तीति भावः ॥७॥ ___तत्वार्थनियुक्तिः-पूर्वमूत्रे-संजरहेतुभूतां क्रमप्राप्ता मनुपेक्षा द्वादश विधां सविशदं प्रारूपयन् सम्पति-क्रमामा परीपहजयं प्ररूपयितुमाह-संवरमग्ग चवणनिज्जरलैं परिलोढव्या परीलहा' इति, संवरमामाच्यवननिर्जरार्थम् संवरस्य पूर्वोक्तस्वरूपस्य कर्मागमनिरोधलक्षणस्य मार्गात् तीर्थ कत्मदर्शित क्षुधा पिपाला आदि परीषहों को लहन करना चाहिए। अभिप्राय यह है कि जिन भावात् द्रारी उपदिष्ट कमो के आगमन के निरोध के मार्ग से अर्थात् सम्यग्दर्शन आदि से जो च्युत नहीं होते हैं और उसी मार्ग पर चलते हैं, वे आसय द्वार का निरोध करते हुए-औप. क्रमिक कर्मफल का अनुभव करते हुए, अनुक्रम से कमों की निर्जरा करते हुए मोक्ष प्राप्त कर लेते हैं ॥७॥ तत्वार्थनियुक्ति-पूर्व सूत्र में संवर के कारण बारह प्रकार की अनुप्रेक्षाओं का विशद रूप से वर्णन किया गया। अब क्रम प्राप्त परीषहजय की प्ररूपणा करते हैं___ पूर्वोक्त स्वरूप वाले अर्थात् कर्मों के आगमन के निरोध लक्षण वाले संवर के मार्ग से या सम्यग्दर्शन आदि मोक्षमार्ग से च्यात न होने के लिए तथा पूर्वाजित कों की निर्जरा के लिए अर्थात् उन्हें તેમને આત્માથી પૃથફ કરવા માટે સુધા પિપાસા આદિ પરીષહેને સહન કરવા જોઈએ. કહેવાનું એ છે કે જિનેશ્વર ભગવાન દ્વારા ઉપદિષ્ટ કર્મના આગમનના નિરોધના માર્ગથી અર્થાત સમ્યક્દર્શન આદિથી જે મૃત થતાં નથી અને જે તે જ માર્ગ પર ચાલે છે, તેઓ આસ્રરદ્વારને નિરોધ કરતા થક, અનુક્રમથી કર્મોની નિર્જરા કરતાં થકાં મેક્ષ પ્રાપ્ત કરી લે છે. પણ - તવાર્થનિર્યુકિત–પૂર્વ સૂત્રમાં સંવરના કારણ રૂપ બાર પ્રકારની અનુપ્રેક્ષાઓનું વિશદ રૂપથી વર્ણન કરવામાં આવ્યું. હવે કેમપ્રાપ્ત પરીષહજયની પ્રરૂપણું કરીએ છીએ – પક્તિ સ્વરૂપવાળા અર્થાત્ કર્મોના આગમનના નિરોધ લક્ષણવાળા સંવરના માર્ગથી અથવા સમ્યક્દર્શન આદિ ક્ષમાર્ગથી ન ડરવા માટે પ્રજિત કર્મોની નિર્જરા માટે અર્થાત્ તેમને આત્મપ્રદેશથી જુદાં કસ્યા
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy