________________
दीपिका-नियुक्ति टीका अ. ७ स. ६ अनुप्रेक्षास्वरूपनिरूपणम् १६५ शरणानुपेक्षा' २ अथ संसारानुचिन्तनरूपा-संसारानुमेक्षा, यथा-इसारे खड संसारे घोरकान्तारेषु नरक-तिर्यग्-मनुष्य-देव भवग्रहणेषु चक्रवत् परिचमन्त सर्व एव माणिनः पिव-माव-भाव- स्वस-पति-पत्नी-पुत्रादि भावेन यदासम्बन्ध मनुभवन्ति, अन्वभूवन् , अनुभविष्यन्ति च सदा-स्वजनशब्देन व्यपदिइयन्ते । यदा तु-तथाभावेन सम्बन्धं नाऽनुभवन्ति, नान्वभून् , नानुभविष्यन्ति था, तदा-परजनशब्देन व्यपदिश्यन्ते । किन्तु-न नियमतः खजनपरजनयो। कापि व्यवस्था दृश्यते, तथाहि-पितापि भूत्वा भवान्तरे भ्राता-पुत्र:-पौत्रामपौत्रश्च भवतीत्यादि, एवं रीत्या-खलु चतुरशीतिलक्षपरिमितयोनिषु राग-द्वेष-- जन्म, जरा, मरण, भय, विविध प्रकार की व्याधियों एवं क्लेशों से ग्रस्त जीव के लिए ज्ञान, दर्शा और चारित्र ही उत्तम शरण हैं। यह अशरणानुपेक्षा है।
(३) संसारानुप्रेक्षा-संसार के स्वरूप का विचार करना संसारानु. प्रेक्षा है। जैसे-इस निस्सार संसार में, घोर कान्तार के समान नरक, तियेच, मनुष्य और देवगतियों में चक्र के समान भ्रमण करते हए सभी प्राणी पिता, माता, भ्राता, भागिनी, पति, पत्नी, पुत्र आदि के रूप में जब सम्बन्धी बनते हैं तब वे स्वजन कहलाने लगते हैं, और जब किंचित् काल के पश्चात् वह संम्बन्ध नष्ट हो जाता है तो वही स्वजन पर-जन बन जाते हैं। इस प्रकार नियत रूप से न कोई स्वजन है, न परिजन है, यह सब अज्ञानजनित कल्पना का खेल है। किसी को स्वजन और किसी को परजन समझना ज्ञानियों की दृष्टि में मूढ जनों की विवेकहीन चेष्टा है । जो आज पिता है वही दूसरे किसी भव में પ્રકારની વ્યાધિઓ તથા કલેશોથી પીડીત જીવન માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ ઉત્તમ શરણું છે. આ અશરણાનુપ્રેક્ષા છે.
(૩) સંસારાનુપ્રેક્ષા–સંસારના સ્વરૂપને વિચાર કરે સંસારાનપેક્ષા છે. જેમકે આ અસાર સંસારમાં, ઘેર કાન્તારની માફક નરક, તિર્યચ. મનુષ્ય અને દેવગતિઓમાં ચકની માફક ભ્રમણ કરતા બધાં પ્રાણી, પિતા, માતા ભ્રાતા, ભગિની, પતિ, પત્ની, પુત્ર આદિના રૂપમાં જ્યારે સમ્બન્ધી બને છે ત્યારે તેઓ સ્વજન કહેવાય છે અને જ્યારે થોડા સમય પછી તે સમ્બન્ધ નષ્ટ થઈ જાય ત્યારે તે જ વજન પર–જન બની જાય છે. આ રીતે નિયત રૂપથી નથી કેઈ સ્વજન કે નથી પરિજન આ બધું જ્ઞાન જનિત કલ્પનાને ખેલ છે. કેઈને સ્વજન અને કોઈને પરજન સમજવા એ જ્ઞાનિઓની દષ્ટિએ મૂઢ માણસની વિવેકશૂન્ય ચેષ્ટા છે. જે આજે પિતા છે તે બીજા કોઈ