SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સમિતિના પ્રમુખ અને આધ મુર્ખ્ખી શ્રી, શેઠ શાન્તિલાલ મગળદાસના ટુ'ક પરિચય * શ્રી શાન્તિલાલ મંગળદાસના જન્મ ઈ. સ. ૧૯૦૧ નાં ઓગષ્ટની ત્રીજી તારીખે તેમનાં મેાસાળ ચારવડાદરામાં થયા હતા. વિદ્યાથી અવસ્થામાંજ એમનામાં રહેલી તિવ્ર બુદ્ધિ જુદી તરી આવતી હતી ઇ. સ. ૧૯૧૯માં અમદાવાદ કેન્દ્રમાંથી મેટ્રીકમા પાસ થનાર પ્રથમ દસ વિદ્યાર્થી એમાંના તેઓ એક હતાં, ત્યારખાદ ઈ. સ. ૧૯૨૩માં અર્થશાસ્ત્રના વિષય લઈ તે B. A. થયા. એ જમાનામાં બહુ થોડાં નિક કુટુંબે ઊચ્ચ અભ્યાસમાં રસ લેતા હતા. ગ્રેજ્યુએટ થયા ખાદ તુરતજ એમના ઉપર ધંધાની જવાબદારી આવી પડી. યુવાન વય, તિવ્ર બુદ્ધિ, વિશાળ વાંચન અને મનને તેમને નવીજ દૃષ્ટિ આપી હતી અને તેમની સમક્ષ આવતા ઉદ્યોગના અનેક વિકટ સવાલેને તેમણે અહુ કુશળતાથી ઉકેલવા માંડયા. ૧૯૪૫માં એ અમદાવાદ મિલ માલિક મડળના પ્રમુખ મન્યા, હિંદના તેમજ ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રનાં વેપારનાં પ્રાણ પ્રશ્નોના તળપદા અભ્યાસે મિલમાલિક મંડળના પ્રમુખ તરીકેની કામગરીને વધુ દીપાવી. ૧૯૪૮થી હિંદી વેપારી મહામ’ડળના તેએ સભ્ય છે અને ૧૯૫૪૫૫ અને ૧૯૫૫-૫૬નાં વર્ષ માટેના દેશના આ સૌથી મેાટા વેપારી મહામડળના તે અનુક્રમે ઉપપ્રમુખ અને પ્રમુખ હતા આજે તે ગુજરાત-સૌરાષ્ટ્રને ખૂબજ ઉપયેગી નિવડેલી તેમની અસાધારણ શકિતઓને દેશવ્યાપી ક્ષેત્ર મળ્યું છે, ૧૯૩૮–૩૯માં તેઓ ઇન્ટરનેશનલ લેખર એગેનીઝેશન (।. ૫, ૦) માં ભાગ લેવા ગયેલ ભારતીય પ્રતિનિધિ મંડળના તેઓ સરકાર તરફથી નિયુકત થયેલ સલાહકાર હતા. ૧૯૪૬મા અને ૧૯૪૮માં પુરેલ્સ અને જીનીવા મુકામે ભરાયેલ 1. L. ૦, માં તેઓએ માલિકાના પ્રતિનિધિ તરીકે અગત્યને ભાગ લીધેા હતેા,
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy