________________
प्रस्तावना.
લગભગ સાત વષઁ ઉપર ખાસ્ટ્સ (સાલાપુ)નિવામી નૃણીતા જૈન તિહાસ શેાધક શ્રીયુત તાત્યા નેમીનાથ પાંગલે શ્રીમાન્ કુંદકુંદાચાર્યનુ જીવન ચરિત્ર' પુસ્તકરૂપે મરાઠી ભાષામા પ્રકટ કર્યું તુ, તેમાં જૈન પ્રતિદ્વાસને લગતી બાબતે અતી જાણવાલાયક હોવાથી માએ આ ચરિત્ર · દિગ ખર જૈન ' પુત્રના પ્રથમ વર્ષમાં ગુજરાતી અનુવાદ કરીને પ્રકટ કર્યું હતુ, જે પ્રકટ થવાથી જૈન ઇતિહાસથી ગુજરાતના વાચા કેટલીક રીતે જાણીના થયા અને દિગમ્બરી મત પ્રથમનેાજ અને કેટલા પ્રાચીન છે તે સર્વેને વામા આવ્યુ. આદ આ પુસ્તક કરીને પુસ્તકરૂપે પ્રકટવ'ની માગણી અનેક વખત અનેક ગ્રહક્થા તરફથી થયા કરતી હતી, તૈયી અનાએ તેજ લેખ એટલે આ કુટુંદાચાર્ય ચરિત્ર” ગુજરાતી ભાષામા અને આાળમેધ લીપિમા પુસ્તકરૂપે પ્રકટ કર્યું છે, જે સર્વે વાચકે ને એક અચ્છી ઐતિહાસિક સામગ્રી પુરી પાડગેજ એમ આશા છે. વળી આ પુસ્તક સર્વેને સહેલાથી વિનમર્યેજ મળી ાય, તે માટે વાદરા નિવાસી શા દેશવલાલ ત્રીભોવનદાની પ્રેાથી ત્યાના શા, ગીરધરલાલ નારણદાસ (ગંગાદાસ) સઘની તકથી તેમના સ્વર્ગવાસી ભાઈ જમનાદાસના સ્મરણાર્થે “ દિગમ્બર જૈન ” પુત્રના ગ્રાહકોને સાતમાં વર્ષની પ્રથમ ભેટ તરીકે પ્રકટ કર્યું છે. અમે એજ ઈચ્છીએ છીએ કે આવીજ રીતે મૃત્યુના મણાર્થે શાસ્ત્રાન માટે કમા નીકળતી રહે અને તેના લાભ “ દિગમ્બર જૈન ના વાચકાને હરહમેશ મય્યાજ કરે તથાસ્તુ
જૈન તિ સેવક
વીર સ, ૨૪૪૦ ફાગણ સુદ ૮.
}
મૂળચદે સનદાસ કાપડીઆ-સુરત