SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થના લેખ. નં. ૨૮ર થી ૨૮૮] (૧૭૪) - અવલોકન, MINNIvurunan પૂજા માટે, '. સિધરના પુત્ર છે. ગાંગદેવે વીસલપ્રિય ૧૨૦ દ્રમ (તે વખતે ચાલતા વિસલપુરીયા ચાંદિને શિકકાઓ) નેમિનાથ દેવના ભંડારમાં ખ્યા છે. તેના વ્યાજમાંથી પ્રતિમાસ ૩ ક્રમ પૂજા માટે ચઢાવાય છે. - ૨૮૨) આ લેખ એક થાંભલા ઉપર કેટલો છે. સં. ૧૫૨૬ ના આષાઢ વદિ ૯મીને સોમવારના દિવસે પાટણ નિવાસી ગુજરજ્ઞાતીય મહં. પૂજાના પુત્ર સીધરે અહિંની યાત્રા કરી હશે તેથી તેનું સ્મરણ માટે આ લેખ કોતરાવ્યું હોય એમ જણાય છે. ( ૨૮૩) - આ લેખ પણ એક ભીંત ઉપર કતરેલે છે. ગાંગદેવ નામના કેઈ શ્રાવકે પિતાના પરિવાર સહિત નેમિનાથનાં બિબે કરાવ્યાં જેમની પ્રતિષ્ઠા નવાગવૃત્તિકારક શ્રી અભયદેવસૂરિની શિષ્યસંતતિમાં થએલા આચાર્ય શ્રી ચંદ્રસૂરિએ કરી છે. : - , . . (૨૮૪) . આ લેખ, ગૂઢમંડપમાં આવેલા એક શિલાપટ્ટ ઉપર કતરેલ છે. જેમાં મુનિસુવતતીર્થંકરની પ્રતિમા તથા તેમણે કરેલે અશ્વને બોધ અને સંમલિકાવિહારતીર્થ વિગેરેના આકારે કેતરેલા છે. લેખને. અર્થ આ પ્રમાણે છે – સં. ૧૩૩૮ ના જ્યેષ્ઠ સુદિ ૧૪ શુકવાર. શ્રીનેમિનાથ ચિત્યમાં - સવિશ્વવિહારી શ્રી ચકેશ્વરસૂરિના સંતાનીય શ્રી જયસિંહસૂરિ શિષ્ય - શ્રીસેમપ્રભસૂરિ શિષ્ય શ્રીવર્ધમાનસૂરિએ પ્રતિષ્ઠિત કરેલું, આરાસણ આકર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના છે. ગેનાના વશમાં થએલા છે. આસપાલે પિતાના કુટુંબ સાથે અશ્વાવબેધ અને સમલિકા વિહાર તીર્થોદ્વાર સહિત શ્રી મુનિસુવ્રતબિંબ કરાવ્યું. ૧ (૨૮૫-૮૮) આ ગ્રંટિત લેખે જુદી જુદી જાતના બનેલા શિલાપટ્ટો તથા પ્રતિમાઓ ઉપર કતરેલા છે. સાલ અને તિથિ સિવાય વધારે જાણવાનું એમાં કશું નથી.. .'
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy