SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજેનલેખસ’ગ્રહ, ( ૧૭૧ ) [ આરાસણ 4 આ લેખમાં જણાવેલા માડને ફૅાસે કુમારપાલ ચાલુકયના મત્રી. ખાહુડ માન્યા છે. પરં'તુ તે પ્રકટ ભૂલ છે. મત્રી ખાડ તા ( ઉદયનના પુત્ર) જાતિએ શ્રીમાલી હતા અને આ બાહુડ તા જાતિએ પ્રાગ્લાટ ( પારવાડ) છે. તેથી આ બન્ને માહડા જુદા જુદા છે. સમય અને લગભગ એક જ હેાવાથી આ ભ્રમ થયા હોય તેમ જણાય છે. આગળના નં. ૨૯૦ વાળા લેખ પણ આ લેખ સાથે મળતા છે. એ લેખ મૂલનાયકની ડાખી બાજુએ આવેલી ભમતીમાંની વાસુપૂજ્ય દેવકુલિકામાં પ્રતિમાના પદ્માસન ઉપર કોતરેલે છે. પ્રસ્તુત લેખમાં જણાવેલી–સંવત્ ૧૩૩૮ માં મનાવેલી વાસુપૂજ્ય દેવકુલિકા તે આજ છે. લેખાક્ત હકીકત સ્પષ્ટજ છે. આ બન્ને લેખામાં આવેલાં મનુધ્યેાનાં નામેાના પરસ્પર સબધ આ પ્રમાણે છેઃ— * પાસીના ગામ, મહીકાંઠામાં આવેલા ઇડર રાજ્યમાં આવેલું છે. ત્યાં હાલમાં એક જૈન મંદિર છે. એ સ્થલ તી' જેવું વધારે. મદિરા હાવાં જોઇએ એમ જણાય છે. ગણાય છે. પૂર્વે ત્યાં •
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy