________________
ઉપરના લેખા, ન, ૧૭ ]
( ૨૯ )
. ચંદ્ર ભુવન જસુ દેહરૂ કરાવ્યું, ચિત્ર લખિત અભિરામ; “ વેવીસમે તીથ કર થાપ્યા, વિજયચિંતામણિ નામ હા. ઋષભતણી તેણે મૃતિ ભરાવી, અત્યંત માટી સેાય; ભુંઇરામાં જદને જુહારે, સકિત નિરમલ હાય હા અનેક બિબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં; એશવ શ ઉજ્જવલ જેણે કરીએ, કરણી તાસ ભલેરા હા.
અવલાકન,.
ઉલ્લેખ છે. જુગે પદ્મ ૪૦.
હી છે.
હી. 19
હી ૯
હી ૧૦
ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યું, ખી એક લખ્યું લ્યાહરી; દેખી સમકિત પુરૂષજ પામે, અનુમેદે નરનારી હાઇ આયુગઢને સઘવી થાય, લહિણી કરતા જાય; આાગરે અચલેશ્વર આવે, પૂજે અવભના પાય હા. સાતે ખેત્ર જેણે ધન વાવ્યું, રૂપક નાણે હિા; હીરતણા શ્રાવક એ હાયે, ાણુ મુગટ પર ગહિણાં હા. હી ૧૯ સેાની શ્રી તેજપાલ અરારિ, નહિ કા પાષધ ધારી; વિગથા વાત ન અડકી થાંભે, હાથે પોથી સારી હૈ.
હી॰ ૧૨
*
સ, ૧૯૪૯ નુ ચામાસુ પાટણમાં કરી હીરવિજયસૂરિ ત્યાંથી અમદાબાદ પધાર્યાં અને ત્યાંથી પછી શત્રુંજયની યાત્રા માટે તે તરફ્ પ્રયાણ કર્યું. જે વખતે સૂરિજી ધેાલકે પધાર્યા તે વખતે ખભાતથી સૈાની તેજપાલ અને ખાઈ સાંગદે, ત્યાં હાજર થયા. તેમની સાથે . ૩૬ તે × સહેજવાલ ( તાવઢાન—સુખપાલ ) હતાં અને ખીજા અનેક ગાડી-ઘેાડા હતાં. તે સૂરિમહારાજની સાથેજ શત્રુજય પહોંચ્યા. અને
× બાઇ સાંગદે સેાની તેજપાલ, ખંભાતથી ચાલ્યા તતકાલ; પુષ્ઠિ સેજવાલાં છત્રીશ, આવ્યાં ધેલ સખલગીશ. વદી હીરને નિરમલ થાય, ગુરૂ પુતૅ સેત્રુજે જાય; સાર દેશના મુગટ જેડ, દડે નિરમલ હુએ દે. -હીરસૂરિરાસ, પૃ. ૧૯૯-૨૦૦૦
હીઃ ટ
“ આ પ્રસ્તુત પ્રસ્તિમાં તે મા સુપાર્શ્વનાથ તીથંકર. તે