________________
ઉપરના લેખે, ન’. ૧]
( ૧૭ )
અવલાકન.
વર્ણન છે. એ ઉદ્ધારનુ સવિસ્તર વૃત્તાન્ત, પતિ શ્રીવિવેકધીર ગણિના રચેલા શત્રુનયતીર્થોદ્ધારકવન્ધ માં મ્હે' આપ્યુ* છે તેથી અત્રે પુનકત કરવાની આવશ્યકતા નથી. માત્ર એ લેખાકત હકીકતનુ’ સૂચન કરવુ' આવશ્યક છે.
પ્રાર‘ભમાં જે ગદ્ય-પતિએ આપેલી છે તેમાં જણાવ્યુ છે કે, સવત્ ૧૫૮૭ માં, જે વખતે કર્માંસાહે એ પ્રતિષ્ઠા કરાવી તે ” સમયે ગુજરાતના સુલ્તાન મહાદુરશાહ રાજય કરતા હતા. એ સુલ્તાન, ખાદશાહ મહિમૂદ ( મહમ્મદ બેગડા ) ની ગાદિએ આવનાર ખાદશાહ મદાર ( મુજ્જફર ) ની ગાદિએ બેઠા હતા. બહાદુરશાહ તરફથી સૈારાષ્ટ્ર ( સારડ-કાઠિયાવાડ ) ના રાજ્યકારેાખાર સુબેદાર મઝાદખાન ( અગર મુજાહિદખાન ) ચલાવતા હતા.
પદ્ય ૧ થી ૭ સુધીમાં મેદપાટ ( મેવાડ ) ની રાજધાની ચિત્રફૂટ ( ચિન્તાડ ), તથા ત્યાંના ( ૧ ) કુ'ભરાજ, ( ૨ ) રાજમલ્લ, ( ૩ ) સ'ગ્રામસિ’હુ અને (૪) રત્નસિ’હ; એ જ રાજાઓના ઉલ્લેખ કરેલા છે, પ્રતિષ્ઠાના સમયે છેલ્લા રાજા રત્નસિહ ત્યાં રાજ્ય કરતા હતા. ૮ થી ૨૨ સુધીના લૈકામાં કર્માશાહના વશનુ અને કુટુબનુ સ`ક્ષિપ્ત વર્ણન છે, ગેાપિરિ ( હાલનુ' ગ્વાલીયર ) માં, પહેલાં આમરાજ કરીને એક રાજા થઈ ગયા છે જેને અપ્પભટ્ટ સૂરિ ન.મના જૈનાચાર્યે પ્રતિબાધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યેા હતા. તેને એક સ્ત્રી વ્યવહારી પુત્રી ( વણિક્ કન્યા ) હતી. તેની કુક્ષિમાં જે પુત્રા ઉત્પન્ન થયા તે રાજકેઠાગાર ( રાજ–કાઠારી = ભ’ડારી ) કહેવાયા અને તેમનુ` કુળ આસવ'શ ( ઓસવાલ ) જ્ઞાતિમાં ભળ્યું. તે કુળમાં પાછળથી સારણુદેવ નામના એક પ્રસિદ્ધ પુરૂષ થયા કે જેની ૯ મી પેઢીએ, એ પ્રસ્તુત ઉદ્ધારને કર્તા કર્યાં સાહ થયા. એ ૯ પેઢીઓનાં નામ આ પ્રમાણે છે: સારણુદેવ તેના પુત્ર (૧) રામ દેવ, તેને પુત્ર (૨) લસિહ, તેના પુત્ર (૩) ભુવનપાલ, તેના પુત્ર (૪) લેાજરાજ, તેના પુત્ર ( ૫ ) કરસિહ, તેના પુત્ર (૬) ખેતા, તેના પુત્ર ( ૭ ) નરસિંહ અને તેના પુત્ર ( ૮ ) તેટલા
३
*