________________
૫૧
પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, તથા ઉપદર્શન કરેલ છે.
નદીસૂત્ર
काइया जिणपण्णत्ता भावा आघविज्जन्ति, પવિત્તિ, પવિનંતિ áસિત્ત, નિર્વસિનિ, ઉર્વસિન્તિ !
से एवं आया, एवं नाया, एवं विण्णाया एवं चरणकरणपरूवणा आपविज्जइ, से तं सूयगडे
આવી રીતે સૂત્રકૃતાંગનું અધ્યયન કરનારા તદ્રુપ (સૂત્રગત વિષયમાં તલ્લીન હોવાથી તન્મય) બની જાય છે, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આવી રીતે આ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણ કરાય છે. આ સૂત્રકૃતાગનું વર્ણન છે.
૨૮. તે જિં તું ? છે જે જીવ
વિન્તિ, મલવા વિનંતિ, વાવ વિનન્તિ, સાપ કવિ
, પરમ વિજ્ઞs, સલમपरसमए ठाविज्जइ, लोए ठाविज्जइ, अलोए ठाविज्जइ, लोयालोए ठाविज्जइ ।
૧૩૮. પ્રશ્ન– સ્થાનાગસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ?
ઉત્તર-સ્થાનાંગસૂત્રમાં જીવની સ્થાપના અજીવની સ્થાપના તથા જીવાજીવની સ્થાપના કરાય છે. સ્વસમય- જૈન સિદ્ધાંત, પરસમયજૈનેતર સિદ્ધાંત, સ્વ-પરસમય– જૈન અને જૈનેતર બંને પક્ષની સ્થાપના કરવામાં આવી છે. લેક, અલેક અને લોકાલોકની સિદ્ધિ કરવામાં આવી છે.
છે જે દં, ST, શેઢા, सिहरिणी, पन्भारा, कुंडाई, गुहाओ, आगरा, दहा, नईओ आपविजन्ति, ठाणे णं एगाइयाए एगुत्तरियाए वुड्डीए दसट्ठाणगविचडियाणं भावाणं परूवणा आघविज्जइ ।
સ્થાનાંગ સૂત્રમાં ટેક (છિન્નતટ), ફૂટ (પર્વત ફૂટ), પર્વત, શિખરી, પ્રાગ્લારફૂટની ઉપર કુ સમાન અથવા પર્વત ઉપર હસ્તિકુંભની આકૃતિ સમાન કુષ્ણ, કુંડ, ગુફાઓ, ખાણું, પુંડરિક આદિ હૃદ, તથા ગંગા આદિનદીઓનું પ્રરૂપણ કરવામાં આવેલ છે. સ્થાનાંગમાં એક થી લઈને અનુક્રમથી દશ પર્યન્ત વૃદ્ધિ પામતા ની પ્રરૂપણા કરેલી છે.
ठाणे णं परित्ता वायणा, संखेजा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निजुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ
સ્થાનાંગસૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયેાગ દ્વારે, સંખ્યાત વે, સંખ્યાત શ્લેકે, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.