________________
નંદીસૂત્ર
રૂ. સે િતં મિર્થ ? મિએ વિદિવાળી ! ૧૩૩ પ્રશ્ન- ગમિક શ્રા , से तं गमियं ।
ઉત્તર– આદિ, મધ્ય અથવા અતમાં કઈક વિશેષતાથી તેજ સૂત્રને વારંવાર કહેવું તે ગમિકશુત છે. દષ્ટિવાદ ગમિકશ્રુત છે, અર્થાત્ આદિમાં, મધ્યમાં કે અંતમાં કંઈક વિશેષતા રાખતા એવા શબ્દોનું ઉચ્ચારણ વારંવાર આવે. જેમકે-અનર્થ વરમાળા , વન વિમા ય વગેરે ગમિકત કહેવાય છે.
से किं तं अगमियं ? अगमियं कालिय मुय । से तं अगमियं । अहवा त समासओ दुविह पण्णतं, तंजहाअंगपविढं अंगवाहिरं च ।
પ્રશ્ન–અગમિક શ્રુતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ગમિકથી વિસદશ-આચારાંગ આદિ અગમિકશ્રત છે. જેમાં એક સરખા પાઠ ન હોય તે અગમિક કૃત કહેવાય છે. અથવા દૃષ્ટિવાદ ગમિક શ્રત છે અને કાલિક સર્વ અગમિક છે, અથવા તે સંક્ષેપમાં બે પ્રકારનું વર્ણવ્યું છે- (૧) અ ગપ્રવિષ્ટ અને (૨) અંગબાહ્ય.
શરૂછે. જે તે વિવિધ સુવિદ ૧૩૪. પ્રશ્ન-અંગબાહ્યકૃતના કેટલા પ્રકાર છે? पण्णत्त तंजहा-आवस्सयं च, आवस्स
ઉત્તર- અબાહ્ય શ્રુત બે પ્રકારનું કહ્યું ચરિત્ત =
છે, જેમકે આવશ્યક અને આવશ્યકથી ભિન્ન
પ્રશ્ન-તે આવશ્યક શ્રુતનું સ્વરૂપ કેવું છે?
से किं तं आवस्सयं ? आवस्सयं छन्विहं पण्णत्त, तंजहा—सामाइय, चउवीसत्थओ, बंदणयं, पडिक्कमणं, काउस्सग्गो, पच्चक्खाणं, से त आवस्सय ।
ઉત્તર– આવશ્યક શ્રુત છ વિભાગોમાં વિભક્ત છે, જેમકે– (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદના (૪) પ્રતિક્રમણ (૫) કાર્યોત્સર્ગ અને (૬) પ્રત્યાખાન. આ આવશ્યકશ્રુતનું વર્ણન છે.
– આવશ્યકવ્યાતરિક્ત શ્રુત કેટલા પ્રકારે છે ?
से कि त आवस्सयवइरितं ? आवस्सयवइरित्तं दुविहं पण्णत्तं, तंजहा कालियं च, उक्कालियं च ।।