SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ નંદી સૂત્ર एवं वयासि-कि एगसमयपविट्ठा पुग्गला માનવને “હે અમુક ! હે અમુક !” એવી गहणमागच्छति, ? दुसमय-पविट्ठा રીતે અવાજ કરી જગાડે, ત્યારે વચ્ચે શિષ્ય પ્રશ્ન કર્યો. पुग्गला गहणमागच्छंति ? जाव दससमयपविठ्ठा पुग्गला गहणमागच्छति ? પ્રશ્ન- ભગવાન ! આમ કહેવાપર શું તે सखिज्जसमयपविठ्ठा पुग्गला गहणमा પુરૂષના કાનમાં એક સમયમાં પ્રવિષ્ટ गच्छंति ? असंखिज्जसमयपविट्ठा पुग्गला પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે કે, બે गहणमागच्छंति ? एवं वयंतं चोयगं સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણે કરવામાં पण्णवए एवं चयासि-नो एगसमयपविठ्ठा આવે છે? યાવત્ દશ સમયમાં યા સંખ્યાત पुग्गला गहणमागच्छंति, नो दुसमय- સમયમાં કે અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ पविट्ठा पुग्गला गहणमागच्छंति, जाव પુદ્ગલે ગ્રહણ કરવામાં આવે છે? नो दससमयपविठ्ठा पुग्गला गहणमागच्छंति, नो संखिज्जसमयपविठ्ठा पुग्गला ઉત્તર- આમ પૂછવા પર ગુરુએ શિષ્યને જવાબ આપતા કહ્યું કે– વત્સ ! એક સમયમાં गहणमागच्छंति, असंखिज्जसमयपविट्ठा પ્રવિષ્ટ પુદ્ગલે ગ્રહણ કરવામાં આવતા નથી, पुग्गला गहणमागच्छंति । से तं पडि બે સમયમાં પ્રવિષ્ટ પુગલે ગ્રહણ કરવામાં वोहगदिदंतेणं । આવતા નથી, યાવત દશ સમયમાં કે સ ખ્યાત સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલે પણ ગ્રહણ કરવામાં આવતા નથી, પરંતુ અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલે ગ્રહણ કરવામાં આવે છે. આ રીતે પ્રતિબંધકના દૃષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ થયું. ૨૨, સે તે માહિતે? મહરિદi, ૧૧૨ પ્રશ્ન- મલ્લકના દષ્ટાંતથી વ્યંજનાવ से जहानामए केइ पुरिसे अवागसीसाओ ગ્રહનું સ્વરૂપ કેવું છે? मल्लगं गहाय तत्थेगं उदगविंदुं पक्खे ઉત્તર- મલ્લકનું દૃષ્ટાંત-- જેવી રીતે વિજ્ઞ છે ન, કવિ ર્વાણ કઈ પુરુષ કુભારના નિંભાડામાંથી મલક सेऽवि नट्टे, एवं पक्खिप्पमाणेसु [ રાવલું] લાવે, તેમાં પાણીનું એક ટીપું पविखप्पमाणेमु होही से उदगविंद, जे નાખે, તે નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી બીજા णं तं मल्लगं रावेहिइ ति, होही से ઘણું ટીપાં એક એક કરીને નાંખે તે પણ उदगविंद, जे णं तंसि मल्लगसि વિલીન થઈ જાય છે, પરંતુ આવી રીતે ठाहिति, होही से उदगविंदू जे णं तं નિરતર પાણીના ટીપાં નાખતા રહેવાથી તે मल्लग भरिहिति, होही से उदगविंदू , પાણીના ટીપાં મલકને પ્રથમ ભીનું કરશે, जे गं तं मल्लगं पवाहेहिति, एवामेव ત્યાર પછી તેમાં પાણીના ટીપાં ટકી શકશે. આ ક્રમથી પાણીના ટીપાં નાખતા રહેવાથી पविखप्पमाणेहिं पक्खिप्पमाणेहि अणं અંતમાં તે મલક પૂર્ણ ભરાઈ જશે. આ तेहिं पुग्गलेहिं जाहे तं वंजणं पूरिय ઉપરાંત તેમાંથી પાણી બહાર નીકળવા
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy