________________
ન દીસૂત્ર
णिवोहियनाणं दुविहं पण्णत्तं, तंजासुयनिस्सियं च अस्य निस्सियं च ।
૨૪. સર્જિત અપ્રુનિસિથ ? વ્રુત્તિ- ૯૪. .
रिस चउव्विहं पण्णत्तं, तजहा
}
१ उपपत्तिया २ वेणइया ३ कमिया ४ परिणामिव ।
बुद्धी चउन्विहा वृत्ता, पंचमा नोवल ॥
९५. पुव्यमहिमस्य इय-तक्खणविसुद्ध - ૫. forcer | अब्वायफलजोगा, बुद्धी उप्पत्तिया નામ ।।
ઔત્પત્તિકી બુદ્ધિ
९६. १ भरहसिल २ सिंह ३ कुक्कुड, ४ तिल ५ वालय ६ हत्थ ७ अगड ८ वणसडे ९ पायस १० अइया ११ पत्ते, १२ खाडहिला १३ पंचपिअरो य ॥
९७, १ सरहसिल २ पणिय ३ रुक्खे, ४ खुड्डग ५ पड ६ सरड ७ काय.
८६
૯૭.
"
પ્રકારનું છે ?
ઉત્તર– આભિનિષેાધિક જ્ઞાન એ પ્રકારછે. (૧) શ્રુતનિશ્ચિત અને (૨) અશ્રુત
તુ
નિશ્રિત.
૨૯:
પ્રશ્ન– અશ્રુતનિશ્રિત કેટલા પ્રકારનુ છે?
ઉત્તર– અશ્રુતનિશ્રિત ચાર પ્રકારનુ` છે, જેમકે [૧] ઔત્પત્તિકી ( હાજર જવાખી– અકસ્માત્ ઉત્પન્ન થનારી) [૨] વૈયિકી ( વિનયથી ઉત્પન્ન થનારી ) [૩] કર્મા ( કર્મ – કાર્ય – અભ્યાસ કરવાથી ઉત્પન્ન થનારી ) [૪] પારિણામિકી ( વયના પરિ પાકથી ઉત્પન્ન થનારી ) આ ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રકારાએ વર્ણવી છે, આ સિવાય પાચમી બુદ્ધિ ઉપલબ્ધ થતી "નથી— ' અર્થાત્ સર્વ પ્રકારની બુદ્ધિના આ ચાર ભેદે માજ સમાવેશ થઇ જાય છે.
જે બુદ્ધિ પહેલાં સાંભળ્યા વગર, જોયા વગર, જાણ્યા વગર, પત્તાના વિશુદ્ધ અથ – અભિપ્રાયને તત્કાળજ ગ્રહણ કરી શકે છે અને જેનાથી અવ્યાહત ફળ – ખાધા રહિત પરિણામના ચેઞ થાય છે તે ઔત્પત્તિકી બુદ્ધિ છે.
ઔત્પત્તિકી બુદ્ધિના ઉદાહરણેા– (૧) ભરત-શિલા (૨) ઘેંટુ (૩) કુકડા (૪) તલ (૫) રેતી (૬) હસ્તિ (૭) ગ્રૂપ (૮) વન-ખ ડ (૯) ખીર (૧૦) અતિગ (૧૧) પત્ર (૧૨) ઢઢગરાળી (૧૩) પાચ પિતા.
(૧) ભરત-શિલા (૨) પ્રતિજ્ઞા (૩) વૃક્ષ (૪) અંગૂઠી (પ) પટ-વસ્ત્ર (૬) સરટ-કાકીડે
આ અને બીજા ઉદાહરણેાનુ સ્પષ્ટીકરણ જુએ પરિશિષ્ટમાં