SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ન દીસૂત્ર णिवोहियनाणं दुविहं पण्णत्तं, तंजासुयनिस्सियं च अस्य निस्सियं च । ૨૪. સર્જિત અપ્રુનિસિથ ? વ્રુત્તિ- ૯૪. . रिस चउव्विहं पण्णत्तं, तजहा } १ उपपत्तिया २ वेणइया ३ कमिया ४ परिणामिव । बुद्धी चउन्विहा वृत्ता, पंचमा नोवल ॥ ९५. पुव्यमहिमस्य इय-तक्खणविसुद्ध - ૫. forcer | अब्वायफलजोगा, बुद्धी उप्पत्तिया નામ ।। ઔત્પત્તિકી બુદ્ધિ ९६. १ भरहसिल २ सिंह ३ कुक्कुड, ४ तिल ५ वालय ६ हत्थ ७ अगड ८ वणसडे ९ पायस १० अइया ११ पत्ते, १२ खाडहिला १३ पंचपिअरो य ॥ ९७, १ सरहसिल २ पणिय ३ रुक्खे, ४ खुड्डग ५ पड ६ सरड ७ काय. ८६ ૯૭. " પ્રકારનું છે ? ઉત્તર– આભિનિષેાધિક જ્ઞાન એ પ્રકારછે. (૧) શ્રુતનિશ્ચિત અને (૨) અશ્રુત તુ નિશ્રિત. ૨૯: પ્રશ્ન– અશ્રુતનિશ્રિત કેટલા પ્રકારનુ છે? ઉત્તર– અશ્રુતનિશ્રિત ચાર પ્રકારનુ` છે, જેમકે [૧] ઔત્પત્તિકી ( હાજર જવાખી– અકસ્માત્ ઉત્પન્ન થનારી) [૨] વૈયિકી ( વિનયથી ઉત્પન્ન થનારી ) [૩] કર્મા ( કર્મ – કાર્ય – અભ્યાસ કરવાથી ઉત્પન્ન થનારી ) [૪] પારિણામિકી ( વયના પરિ પાકથી ઉત્પન્ન થનારી ) આ ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રકારાએ વર્ણવી છે, આ સિવાય પાચમી બુદ્ધિ ઉપલબ્ધ થતી "નથી— ' અર્થાત્ સર્વ પ્રકારની બુદ્ધિના આ ચાર ભેદે માજ સમાવેશ થઇ જાય છે. જે બુદ્ધિ પહેલાં સાંભળ્યા વગર, જોયા વગર, જાણ્યા વગર, પત્તાના વિશુદ્ધ અથ – અભિપ્રાયને તત્કાળજ ગ્રહણ કરી શકે છે અને જેનાથી અવ્યાહત ફળ – ખાધા રહિત પરિણામના ચેઞ થાય છે તે ઔત્પત્તિકી બુદ્ધિ છે. ઔત્પત્તિકી બુદ્ધિના ઉદાહરણેા– (૧) ભરત-શિલા (૨) ઘેંટુ (૩) કુકડા (૪) તલ (૫) રેતી (૬) હસ્તિ (૭) ગ્રૂપ (૮) વન-ખ ડ (૯) ખીર (૧૦) અતિગ (૧૧) પત્ર (૧૨) ઢઢગરાળી (૧૩) પાચ પિતા. (૧) ભરત-શિલા (૨) પ્રતિજ્ઞા (૩) વૃક્ષ (૪) અંગૂઠી (પ) પટ-વસ્ત્ર (૬) સરટ-કાકીડે આ અને બીજા ઉદાહરણેાનુ સ્પષ્ટીકરણ જુએ પરિશિષ્ટમાં
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy