________________
નંદીસૂત્ર
૨૭ ૮૭. શે કિં. તે પરંપૂરસિદ્ધવના ? ૮૭ પ્રશ્ન– તે પરંપર સિદ્ધ કેવળજ્ઞાન
परंपरसिद्धकेवलनाणं अगेगविहं पण्णत्तं, કેટલા પ્રકારનું છે ? तंजहा-अपढमसमयसिद्धा, दुसमयसिद्धा,
ઉત્તર- પરંપરસિદ્ધકેવળજ્ઞાન અનેક तिसमयसिद्धा, चउसमयसिद्धा, जाव પ્રકારે વર્ણિત છે, જેમકે અપ્રથમસમય दससमयसिद्धा, संखिज्जसमयसिद्धा સિદ્ધ, કિસમયસિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુ - असखिज्जसमयसिद्धा, अणंतसमयसिद्धा, સમયસિદ્ધ યાવત્ દશસમયસિદ્ધ, સખ્યાત से तं परंपरसिद्धकेवलनाणं, से तं સમયસિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ અને सिद्ध केवलनाणं ।
અનન્તગમયસિદ્ધ, આ પર પરસિદ્ધ
કેવળજ્ઞાન છે. तं समासओ चउन्विहं पण्णत्तं,
તે સક્ષેપથી ચાર પ્રકારનું છે, જેમકેतंजहा-दबओ, खित्तओ, कालओ
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. भावओ । तत्थ दव्यओ णं-केवलनाणी
[૧] દ્રવ્યથી કેવળજ્ઞાની- સર્વદ્રવ્યોને જાણે सबदव्याई जाणइ, पासइ ।
અને જુએ છે खित्तओ णं-केवलनाणी सव्यं । [૨] ક્ષેત્રથી કેવળજ્ઞાની – સર્વ કલેક खित्तं जाणइ, पासइ ।
ક્ષેત્રને જાણે અને જુએ છે. कालओ णं-केवलनाणी सव्वं कालं [૩] કાળથી કેવળજ્ઞાની- સર્વકાળ-ભૂત નારૂં, વાસરૂપ
ભવિષ્યત્ અને વર્તમાનને જાણે અને
જુએ છે.
भावओ णं-केवलनाणी सव्वे भावे [૪] ભાવથી કેવળજ્ઞાની- સર્વભાવ-પર્યા ના, પારૂ I
ને જાણે અને જુએ છે ૮૮, ય સંગ્વપરિણામમાવિત્તિ - ૮૮. કેવળજ્ઞાન સપૂર્ણ દ્રવ્ય, પરિણામ, રણમvid |
ઔદયિક આદિ ભાવને અથવા વર્ણ, ગંધ, सासयमप्पडिवाई, एगविहं केवलं नाणं ।
રસ આદિ ભાવોને જાણવાનું કારણ છે, તે અન્ત રહિત તથા શાશ્વત –સદાકાળ સ્થાયી અપ્રતિપાતિ છે આવુ આ કેવળજ્ઞાન એકજ પ્રકારનું છે [ સ્વામીભેદથી કેવળજ્ઞાનના અનેક ભેદે કહ્યા છે પણ કેવળજ્ઞાન સ્વરૂપ
થી તે એક જ પ્રકારનું હોય છે ] ૮૫. વિનાનેTગથે નહિ ને તcથ ૮૯. કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોને જાણી पण्णवणजोगे ।
તેમાં જે પદાર્થો વર્ણન કરવા ગ્ય હોય તેઓનું તીર્થંકરદેવ પિતાના પ્રવચનમાં પ્રતિ