SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ નિક્ષેપનિરૂપણ મૃગસમ-સંસારના ભયથી સદા ભયભીત રહેવાથી મૃગજેવા (૯) ધરણિસમ–સર્વ સહબધુ સહન કરનાર હોવાથી પૃથ્વી જેવા (૧૦) જલહસમ- કાદવથી ઉત્પન્ન અને જળથી સંવર્ધિત છતાં તેનાથી અલિપ્ત કમળની જેમ સંસારથી ઉત્પન્ન અને સંવહિંત હોવા છતાં તેનાથી અલિપ્ત રહે છે માટે કમળજેવા (૧૧) સૂર્યસમ– ધર્માસ્તિકાયાદિ સમસ્ત વસ્તુના પ્રકાશક હોવાથી સૂર્ય જેવા (૧૨) પવનસમ- પવનની જેમ અપ્રતિહતવિહારી હોવાથી પવન જેવા શ્રમણ હોય છે. શ્રમણ ત્યારે જ સંભવિત છે કે તે દ્રવ્યની અપેક્ષાએ સુમનવાળે હોય ભાવમનની અપેક્ષાએ પાપરહિત હોય. જે માતા-પિતાદિ સ્વજન અને સર્વ સામાન્ય જનમાં નિર્વિશેષ (સમભાવી) હોય તેમજ માન-અપમાનમાં સમભાવ ધારક હોય તેજ શ્રમણ છે. આ પ્રમાણે આગમથી ભાવસામાયિકનું સ્વરૂપવર્ણન છે. આ પ્રમાણે સામાયિક અને નામનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન પૂર્ણ થયું. ર૪૭. જે પિં તં યુ વાનિ ? ૨૪૭. પ્રશ્ન- તે ! સૂવાલાપકનિષ્પન્નનિક્ષેપ શુ છે? मुत्तालावगनिप्फण्णे इयाणि मुत्ता- ઉત્તર- અત્રે શિષ્ય સૂત્રાલાપકનિષ્પન્નलावयनिप्फण्ण निक्खेवं इच्छावेइ, सेयं નિક્ષેપનું કથન કરવા સૂત્રકારને પ્રેરિત કરી पत्तलक्खणेऽवि ण णिक्खिप्पड़, कम्हा? । રહ્યો છે, કારણ કે નામનિષ્પન્નનિક્ષેપના लाघवत्थं । अत्थि इओ तइए। કથન પછી આની પ્રરૂપણાનો અવસર પ્રાપ્ત છે. છતાં અહીં લાઘવની દૃષ્ટિએ તેની પ્રરૂअणुओगदारे अणुगमेति । तत्थ પણ કરતા નથી. તે લાઘવ આ પ્રમાણે છે, णिनिखत्ते इहं णिक्खित्ते भवई, इह वा કે હવે પછી અનુગામનામના ત્રીજ અનુणिक्खित्ते तत्थ णिक्खित्ते भवइ, तम्हा ગદ્વારનું વર્ણન આવે છે. તેમાં સૂત્રના इहंण णिक्खिप्पइ तर्हि चेव निक्खिप्पइ । આલાપકોને નિક્ષેપ બતાવેલ છે. તે જ અહીં જે તે નિષ્ણવે પણ સમજી લેવું જોઈએ. માટે અહીં અલગ કહેવાની આવશ્યકતા નથી. એટલે ત્યાં નિક્ષિપ્ત થયેલાને અહીં નિક્ષિપ્ત થયેલ જેવું જ માની લેવું જોઈએ.
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy