________________
અનુયાગદ્વાર સૂત્ર
पण्णत्ते । से णं पल्ले सिद्धत्थयाणं भरिए । तओ णं तेहिं सिद्धत्थएहिं दीवसमुद्दाणं उद्धारो aur | गोदीवे एगो समु एवं पक्खिप्पमाणेणं पक्खिप्पमाणेणं जावयादी मुद्दा तेहिं सिद्धत्थए हिं अण्णा एस णं एवइए खेत्ते पल्ले | पढमा सलागा । एवइयाणं सलागाणं असंलप्पालोगा भरिया तहावि उक्कोसयं संखेज्जयं न पावड़, जहा कोट्ठिता ? से जहानामए मचे सिया आमलगाणं भरिए, तत्थ एगे आमलए पक्खित्ते सेsविमा, अण्णेऽवि पक्खिते सेवि माए, अन्नेऽवि पक्खित्ते सेऽवि माए । एवं पक्खिप्पमाणेणं पक्खिप्पमाणेणं हो ही सेऽवि आमलए जंसि पक्खित्ते से मंचए भरिज्जिहि जे तत्थ आमलए न મદિર ||
૩પ૩
ઉદ્ધાર ગૃહીત થાય અર્થાત્ પલ્યમાંથી એકએક સપ કાઢી દરેક દ્વીપ-સમુદ્રોમાં એકએક નાખતાં તે પલ્યને ખાલી કરવે જ.દ્વીપથી લઇ જે દ્વીપ કે સમુદ્રોમા અતિમ સપ પડ્યો છે ત્યાં સુધીના ક્ષેત્રને ખીજા અનવસ્થિત પલ્ય૩૫ કલ્પિત કરવામાં આવે છે. પહેલા અનવસ્થિત પલ્ય ખાલી થાય ત્યારે એક સ પ શલાકાપલ્યમાં નાખવામા આવે ત્યાર પછી બીજો અનવસ્થિત પૂરીતે ખાલી કરી રિકનતાસૂચક બીજો સપ શલાકા પલ્યમાં નાખવામા આવે, આ ક્રમથી જબૂદ્બીપ પ્રમાણવાળા શલાકાપલ્ય કઢસુધી પૂરિત થઈ જાય અને એવા ઘણા શલાકાપલ્ય પૂરિત થઇ જાય ત્યારે પણ ઉત્કૃષ્ટ સંખ્યાનુ સ્થાન પ્રારંભ થતુ નથી તે સમજાવવા દૃષ્ટાંત કહે છે કે કેઈ એક મ ચ હેાય તે આમળાએથી પૂરિત હોય તેમા જો એક આમળુ નાખવામા આવે તે તે સમાવિષ્ટ થઇ જાય, ખીરુ નાખવામા આવે તે તે સમાવિષ્ટ થઇ જાય . આ પ્રમાણે આમળાં નાખતા-નાખતા છેલ્લે એક એવુ આમળુ હાય છે કે જે નાખવાથી મચ પરિપૂર્ણ થઇ જાય છે પછી આમળું નાખવામા આવે તે સમાવિષ્ટ થાય નહી તેમ વાર વાર નાખવામા આવેલા સ`પેાથી જ્યારે · અસ લખ્’- ઘણા પલ્પે અતમા આમૂલશીખ પૂરિત થઈ જાય, તેમા એક સ પ જેટલી પણ જગ્યા રહે નહીં ત્યારે ઉત્કૃષ્ટ સ ખ્યાનું સ્થાન પ્રાર્ ભ થાય છે તાત્પર્ય એ છે કે આ સ`પેાની સખ્યા અને જેટલા દ્વીપ–સમુદ્રો સ` પેાથી વ્યાપ્ત થયા છે તે ખનેની સ ખ્યા ભેગી કરતા જે આવે તેથી એક સપ અધિક ઉત્કૃષ્ટ સખ્યાત છે જઘન્યસ જ્ગ્યા છે અને આ ઉત્કૃષ્ટસ ખ્યાની વચ્ચેના સ્થાને મધ્યમ સખ્યાત જાણવા.