________________
કશ્ત
संठाणगुणप्पमाणे- पंचविहे पण्णत्ते, जहा - परिमंडल संठाणगुणप्पमाणे चट्टसंठागुणप्पमाणे तंससंठाणगुणप्पमाणे चउरंससंठाणगुणप्पमाणे आययसंठाणगुणप्पमाणे । से तं संठाणगुणप्पमाणे । सेतं अजीवगुणप्पमाणे ॥
तं
ૐ
२२०. से किं तं जीवगुणप्पमाणे ?
जीवगुणप्पमाणे- तिविहे पण्णचे, તું નદા–[ાળજીપમાળે, હંસજી પમાળે, ચરિત્તમુળ પ્રમાણે 1
से किं तं गाणगुणप्पमाणे ?
गाणगुणप्पमाणे- चउन्विहे पण्णत्ते, तं ના-પચવલે, અનુમાળે, જોવમ્પે ગમે से किं तं पञ्चक्खे ?
पच्चक्खे दुबिहे पण्णत्ते, तं जहाइंदिपञ्चखे य णोइंदियपच्चक्खे य ।
से किं तं इंदियपचक्खे ?
इंदिपञ्चखे पंचविहे पण्णत्ते, त जहा- सोइंदियपच्चक्खे चक्खुरिदियपच्चक्खे, घाणिदियपच्चक्खे जिभिदि - पच्चक्खे फासिंदियपच्चनखे । से तं इंदियपच्चक्खे ।
,
से किं तं गोइंद्रयपच्चखे ?
गोदियपच्चक्खे तिविहे पणचे, तं जहा ओहिणाणपच्चवखे, मणपज्जवनाणपच्चवखे, केवलणाणपच्चखे । से
૨૨૦.
પ્રમાણનિરૂપણ
ઉત્તર- સંસ્થાનગુણાપ્રમાણ પાંચ પ્રકારતુ' છે— પરિમ`ડળ સંસ્થાન ગુણુ પ્રમાણ ત્ર્યસ્રસ સ્થાનવૃત્તસ સ્થાનગુ ડાપ્રમાણ, ગુ!પ્રમાણ ચતુરસસ સ્થા ગુણાપ્રમાા, આયતસ સ્થાનગુણપ્રમાણ, આ પ્રમાણે અજીવગુણપ્રમાણ જાણવું.
પ્રશ્ન- ભંતે ! જીગુડ્ડા પ્રમાણુ શુ છે ?
ઉત્તર- જ્ઞાનગુણ, દૃશનગુણ, અને ચારિત્રગુણરૂપ જીવગુણુપ્રમાણ છે.
પ્રશ્ન- ભદંત ! જ્ઞાનગુણ પ્રમાણનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર— પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમરૂપ જ્ઞાનગુણ પ્રમાણ જાણવું. પ્રશ્ન– ભ તે । પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ઇંદ્રિય પ્રત્યક્ષ અને નેઇદ્રિય પ્રત્યક્ષ રૂપ પ્રત્યક્ષપ્રમાણ છે.
પ્રશ્ન- ઇંદ્રિયપ્રત્યક્ષ શુ છે ?
ઉત્તર— ઇંદ્રિયપ્રત્યક્ષના પાંચ પ્રકાર કહેવામા આવ્યા છે. તે આ પ્રમાણે- (૧) શ્રોત્રેન્દ્રિયપ્રત્યક્ષ (૨) ચક્ષુઇન્દ્રિયપ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિયપ્રત્યક્ષ (૪) જિહ્વા-ઇન્દ્રિયપ્રત્યક્ષ (૫) સ્પર્શીનઇન્દ્રિયપ્રત્યક્ષ. આ પ્રમાણે ઇન્દ્રિયપ્રત્યક્ષ છે.
પ્રશ્ન- ભંતે ! નેાઇન્દ્રિયપ્રત્યક્ષ શું છે ?
ઉત્તર- અવધિજ્ઞાનપ્રત્યક્ષ, મનઃપવજ્ઞાનપ્રત્યક્ષ અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ સ્વરૂપ નાઇન્દ્રિયપ્રત્યક્ષ જાણુવું. આપ્રમાણે પ્રત્યક્ષનું