SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ અનુરાધાર ૩ર૧ આ ૨૯ અંકમાં ગર્ભજ મનુષ્યની સંખ્યા કહેવામાં આવી છે. અથવા છઠ્ઠાવર્ગની સાથે પાંચમા વર્ગને ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે સંખ્યા બરાબર ગર્ભજ મનુષ્યો છે. અથવા ષવતિષ્ઠદનકદાયિ (૯૬ અર્ધચ્છદવાળી) રાશિ ૨૯ અકસ્થાન રૂપ હોય છે. જ પ્રશ્ન– ભ તે! મનુષ્યના વૈકિયશરીરે કેટલા કહેવામાં આવ્યા છે ? मणुस्साणं भंते ! केवडया वेउब्वियसरीरा पण्णत्ता ? गोयमा ! वेउब्वियसरीरा दुविहा पण्णत्ता, तंजहा-बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं संखिज्जा समए समए अवहीरमाणा अवहीरमाणा संखेज्जेणं कालेणं अवहीरंति, नो चेव णं अवहिया सिया । मुक्केल्लया जहा ओडिया ओरालियाणं मुक्केल्लया तहा भाणियव्वा । ઉત્તર–- ગૌતમ ! વક્રિયશરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યા છે. તે (૬) બદ્ધ અને (૨) મુકત તેમાં જે બદ્ધ વૈકિયશરીર છે તે સંખ્યાત છે. સમયે-સમયે તેને પરિત્યાગ કરતાં સંખ્યાતકાળમા તેને પરિત્યાગ થાય છે વસ્તુત આ રીતે પરિત્યાગ થઈ શકતો નથી આ ફકત સમજવા કલ્પના કરવામાં આવે છે. મુકતવૈદિયશરીરેનું પ્રમાણ મુક્તસામાન્યઔદારિક શરીરની જેમ અનંત જાણવુ . પ્રશ્ન- ભતે ! મનુષ્યોના આહારક શરીરે કેટલા પ્રરૂપ્યા છે? ઉત્તર- ગૌતમ આહારકશરીરે બે પ્રકારના કહેવામા આવ્યા છે તે આ પ્રમાણે - મજુસ્સા અંતે ! વરૂ ગાદાरगसरीरा पण्णता ? गोयमा ! आहारगसरीरा दुविद्या पण्णचा, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया યમલની અ દર [ નીચે] છે તેમ કથન કરી શકાય આ ૨૯ અંકસ્થાન પ્રમાણે ગર્ભજ મનુષ્ય જન્ય પદે છે. (૨) પાચમા વર્ગમૂળને છઠ્ઠા વર્ગમૂળ સાથે ગુણિત કરતા (૩) પરણવતિદનકદાયિ (જેના ૯૬ અર્થ થઈ શકે જે કળ સંખ્યા આવે ને ર૯ આક પ્રમાણ હોય છે તે તેવી ગશિ ર૯ અ કપ્રમાણ છે અધર એટલે અર્ધભાગ આ રીત-ર ને વગ જ છે તે પ્રથમ વર્ગ. ૪ ને વર્ગ ૧૬ કરવા દા ત ૪ ને પ્રથમ અર્ધોદ ૨ છે અને બીજો થાય તે દિતીય વર્ગ છે ૧૬ નો વર્ગ ૨૫૬ છે તે તૃતીય અર્ધચ્છદ એક છે અર્થાત્ ૪ અકના બે અર્થચ્છેદ થઈ વર્ગ, ૨૫૬ વર્ગ ૬૫૫૩૬ છે તે ચતુર્થ વર્ગ ૬૫૫૩૬ શકે તેવો છે તેવી રીતે જેના ૯૬ અર્ધચ્છદ થઈ શકે તે નો વર્ગ ૪૨૯૪૯૬૭૨૯૬ છે તે પચમ વર્ગ અને આક ૨૯ છે તે પાચમા વર્ગમૂળના ૩૨ અર્થચ્છેદ છે ૪રહે૪૯૬૭૨૯૬ નો વર્ગ ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧- અને છઠ્ઠા વર્ગમૂળના ૬૪ અર્ધચ્છદ છે બને મળી ૯૬ ૬૧૬ તે છઠ્ઠો વર્ગ છે આ છઠ્ઠા વર્ગ સાથે પાચમા વર્ગને અર્ધચ્છદ થાય છ— અર્ધચ્છદનકદાયિ શશિ ૨૯ અક છે ગુણવાથી૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ તે પ્રમાણ જવન્યપદે ગર્ભજ મનુષ્યો હોય છે
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy