________________
અનુયાગદ્વાર
२०३. असंखिज्जाणं समयाणं समुदयसमिति - २०९ समागमेणं सा एगा आवलिअत्ति बुच्चइ, संखेज्जाओ आवलियाओ ऊसासो, संखिजाओ आवलियाओ नीसासो, हट्ठस्स अणवगल्लस्स, निरु किस्स जंतुणो । एगे ऊसासनीसासे, एस पाणु त्ति वृच्चई ||१|| सत्त पाणि से थोवे,
थोवाणि से वे । लवाणं सत्तहत्तरी, एस मुहुत्ते वियाहि ॥ २ ॥ तिष्णि सहस्सा सत्त य सयाई तेहुत्तर्रि च ऊसासा । एस मुहुत्तो भणिओ, सव्वेहिं अनंतनाणीहि || ४ || एएणं मुहुपमाणणं तसं मुहुत्ता अहोरत्तं, पण्णरस अहोरत्ता पक्खा, दो पक्खा मासा, दो मासा उऊ, तिष्णि उऊ अयणं, दो अयणाई संवच्छरे, पंच सवच्छराई जुगे, वीस जुगाई वासरायं, दस वाससयाई वोससहस्सं, सयं वाससहस्साण वाससयसहस्सं, चोरासीइं वाससयसहस्साईं से एगे पुव्वंगे, चउरा - सिइ पुव्वंगसयसहस्साइं से एगे पुब्वे, चउरासी पुव्वसयसहस्साई से एगे डिअंगे, चउरासी तुडियसय सहस्साई स एगे अडडंगे, चांगसीडं अडडंगसयसहस्साईं से एगे अडडे, एवं अवंगे अबवे, हुहुअंगे हुहुए, उप्पलंगे उप्पले, पउमंगे पउमे, नलिणंगे नलिणे, अच्छनिउरंगे अच्छनिउरे, अउअंगे, अउए, पउअंगे पउए, णउअंगे णउए, चूलिअंगे चूलिया, सीसपहेलियंगे, चउरासीई सीसपहेलियंगसय सहस्सा सा एगा सी पहेलिया । एयावया चैव गणिए, एयावया चैव गणियस्स विसर । एत्तो ओमिए पवत्तः ॥
૨૮૧
असंख्यात् समयाना समुदाय - सभितिना સચૈાગથી એક આવલિકા નિષ્પન્ન થાય છે. સંખ્યાત આવલિકાના ઉચ્છ્વાસ, સખ્યાત આવલિકાને નિશ્વાસ થાય છે. હૃષ્ટ, વૃદ્ધાवस्थारहित, नि३सिष्ट-पूर्व मने वर्तમાનમાં વ્યાધિથી રહિત મનુષ્ય વગેરે પ્રાણીના એક ઉચ્છ્વાસ અને નિશ્વાસને 'आलु' 'हेवामां आवे छे. भावा सात પ્રાણાના એક સ્તા, સાત સ્તાના એક લવ, ૭૭ લવેાનું મુહૂર્ત અથવા ૩૭૭૩ ઉચ્છવાસાનુ એક મુત થાય છે. એવુ કેવળીઓનુ` કથન છે. આ મુહૂત પ્રમાણથી ૩૦ મુહૂતાના અહેારાત્ર ( એક દિવસ અને રાત), ૧૫ અહેારાત્રોના પક્ષ, એ પક્ષેાના માસ, બે માસેાની ઋતુ, ત્રણ ઋતુઓનુ અયન, એ અયનેાનુ સ સર, પાંચ સવસરેશના યુગ, ૨૦ યુગના ૧૦૦ વર્ષ થાય છે. ૧૦ સેા વર્ષના ૧૦૦૦, વ, ૮૪ લાખ વર્ષોંનું એક પૂર્વાંગ, ૮૪ લાખ પૂર્વાંગનું પૂ, ૮૪ લાખ પૂર્વાંનું ત્રુટિતાંગ, ૮૪ લાખ ત્રુટિતાગનું... એક ત્રુટિત, ૮૪ લાખ ત્રુતિનું એક અડડાગ, ૮૪ અડિંગનું અડેડ, આજ प्रभाणे भववाग, भवव, हुहुम्मंग, हुहुहु, अत्यसाग, उत्यक्ष, पद्माग, पद्म, नसिनाग, नसिन, मच्छनिष्ठुराग, अच्छनिठुर, मयुताग, अयुत, प्रयुताग, प्रयुत, नयुताग, नयुत, यूसिभग, ચૂલિકા, શીષ પ્રહેલિકાંગ અન શીષ પ્રહેલિકા થાય છે. આ શીષ પ્રહેલિકા સુધીજ ગણિ તનેા વિષય છે. એના પછી ગણિતના વિષય નથી પછી પલ્યેાપમાદિરૂપ ઉપમાપ્રમાણ પ્રવર્તિત થાય છે ( ગણત્રીના અ ક સ્થાને ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭---- ૩૫૬૯૭૫૬૯૪૦૬૨૧૮૯૬૬૮૪૮૦૮
०८१८३२७६