________________
અનુયાંગદ્વાર
संमुच्छिमाणं तिसु वि गमेसु तहा भाणियन्वं । गन्भवक्कंतियखहयरपचिदियतिरिक्र्खजोगियाणं पुच्छा, गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेण धणुपुहुत्तं । अपज्जत्तगगव्भवकांतियखहयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहन्नेणं अंगुलस्स असंखेजइभागं उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । पज्जत्तगगग्भवक्कंतियखहयरपर्चेदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा जम्नेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं धगुपुहुत्तं ।
एत्थ संगणिगाहाओ भवंति, तं जहा- जोयणसहस्सगाउयपुहुत्तं तत्तो य जोयणपुहुत्तं । दोहं तु धणुपुहुत्त, संमुच्छिमे हो उच्चत्तं ॥१॥
जोयणसहस्स छग्गाउयाई तत्तो य जोयणसहस्सं । गाउयहुतं भुयगे, पक्खी भवे धणुपुहुत्तं ॥ २॥
मस्साणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं तिण्णि गाउयाई । संमुच्छिममणुस्साणं पुच्छा, गोयमा ! जन्नेणं अंगुलस्स असखे
૧
સપના ત્રણ ગમેામાં કહી છે તે પ્રમાણે જાણુવી, ગલ જ ખેચરતિય ચ પંચેન્દ્રિયજીવાની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથક્ક્ત્વ છે. અપર્યાપ્તક ગર્ભજ ખેચર તિર્યંચ ંચેન્દ્રિયજીવેાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંબુલના અસ ંખ્યાતમા ભાગપ્રમાણુ છે. પર્યાપ્તક ગજ ખેચર તિર્યંચપંચેન્દ્રિયજીવાની જઘન્ય અવગાહના અંગુલના અસખ્યાતમા ભાગપ્રમાણ અને અને ઉત્કૃષ્ટ ધનુષપૃથક્ત્વ છે. આ પ્રમાણે તિર્યંચપંચેન્દ્રિયના ૩૬ અવગાહના સ્થાનેાનું કથન કરી એ સંગ્રહણી ગાથાઓ દ્વારા સક્ષેપમા નિરૂપણ કરે છે. તે આ પ્રમાણે
સંમૂછિમ તિર્યંચ પંચેન્દ્રિયજીવાની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે છે જળચરની ૧ હજાર ચેાજન પ્રમાણુ, ચતુષ્પાદસ્થળચરની ગબ્યૂતિપૃથક્ ́, ઉરપરિસર્પ સ્થળચરની યેાજનપૃથકત્વ, ભુજપરિસસ્થળચરની અને ખેચરતિય ચાચેન્દ્રિયની ધનુષપૃથકત્વ છે.
ગજ તિ ચપ સેન્દ્રિય જીવેાની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે છેજળચરની એક હજાર ચેાજન, ચતુષ્પાદાની છ ગગૃતિપ્રમાણ, પરિસની એક હજાર ચેાજનપ્રમાણુ, ભુજપરિસર્પની ગગૃતિપૃથત્વ અને ગર્ભ જપક્ષીઓની ધનુષપૃથક્ત્વની અવગાહના જાણવી.
પ્રશ્ન— ભદંત । મનુષ્યેાની શરીરાવ– ગાડુના કેટલી છે ?
ઉત્તર- હે ગોતમ સામાન્યરૂપે મનુષ્યની અવગાહુના જઘન્ય અશુલના અસ ખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગવ્યુત-ગાઉ પ્રમાણ છે સમૂચ્છિમમનુધ્યની અવગાહના, હે ગોતમ ! જઘન્ય અને