________________
૨૫૫
પ્રશ્ન- ભદંત! ગણિમપ્રમાણથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે ?
અગિદ્વાર
પણ માને છે. पओयणं ?
एएणं गणिमप्पमाणेणं भिचगभित्तिभत्तवेयणआयव्ययसंसियाणं दव्याणं गणिसप्पमाणनिवित्तिलम्वर्ण भवइ । से तं गणिमं।
१९१, से किं तं पडिमाणे ?
૯૧,
तं जहा-गुंजा कागणी निष्फाओ कम्ममासओ मंडलश्रो सुवण्णी । पच गुंजाओ। कम्ममासओ, चत्वारि फागणीओ कम्ममासओ, तिणि निष्फावा फस्मन्च भासओ, एवं चउको फम्ममासओ, वारस कल्ममासया मंडलओ एवं अड थालीसं कागणीओ मंडलओ, सोलस-- कम्ममासया सुवण्णो, एवं उसहि । कागणीओ सुवष्णो।
ઉત્તર–આ ગણિમપ્રમાણથી કામ કરનાર મૃત્ય-નકાદિની વૃત્તિ, ભજન, વેતન સંબધી આયયચથી સંબધિત રૂપિયા વગેરે દ્રના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે, ગણિમપ્રમાણુનું આ સ્વરૂપ છે, પ્રશ્ન- બદન! પ્રતિમાનપ્રમાણ શું છે?
ઉત્તર- સુવર્ણાદિદ્રવ્ય જેના વડે માપવામાં આવે અથવા જેનુ વજન કરવામાં બાવે તે પ્રતિમાન છે સુવર્ણદિવ્ય ગુજાત્તિ (ચઠી પ્રમાણમાપ), કાકી,
નિષ્પાવ કર્મમાષક, મંડલક, સ્વર્ણ વગેરેથી ખ– વામાં આવે છે. સવા ચણોઠીથી એક કાકણ અને પોણા બે થશેઠીથી એક નિષ્પાવ થાય છે. ૪ કાકણ અથવા ત્રણ નિપાથી એક કર્મમાષક, 5 કાકીથી નિષ્પન્ન એવા ૧૮ કર્મમાષકનું એક મંડળ થાય છે, આ રીતે ૪૮ કાકણુઓ બરાબર એક મંડલક હોય છે૧૦ કર્મમાષક બરાબર છેક સુવર્ણ અથવા ૬૪ કાકાણી બરાબર ૧ સુવર્ણ હોય છે,
- एएणं पडिमाणप्पमाणेणं कि જો ?
एएणं पडिमाणप्पमाणेणं सुवष्णरजतमणियोत्तियसंखसिलप्पवालाईणं द-- ध्याणं पडिमाणप्पमाणनिवित्तिलखणं भवई । से तं पडिमाणे । से तं विमागनिष्फण्णे । से तं दवप्पमाणे ॥
શ્ન- બદત આ પ્રતિમાનપ્રમાણથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે?
ઉત્તર- આ પ્રતિમાનપ્રમાણથી સુવર્ણ, રજત, મણિ, મૌક્તિક, શંખ, પ્રવાલ વગેરે દ્રવ્યોના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણુના પાંચે લેનું સ્વરૂપવર્ણન પૂર્ણ થયું. આ રીતે પ્રદેશનિષ્પન્નનું નિરૂપણથી દ્રવ્ય પ્રમાણુનું પણ નિરૂપણ થઈ ગયું.