________________
નદીસૂત્ર
૧૧. નર-૧૪-૨-મે चंदे सूरे समुह मेरुम्मि । जो उवमिज्जइ सययं, तं संघगुणायरं वंदे ॥
२०. नंदे उसभमजियं,
संभवमभिनंदणस्रुमइमुप्पभसुपास । ससिपुष्पदंत-सीयलसिज्जंस वासुपुज्जं च ॥
२१. विमलमणंत य धम्मं,
संतिकुंभुं अरं च मल्लि च । સુષુિર્વ્યય-નામ-નેમિ, पात माणं च ॥
૨૨. પદ્મમિન ફ્′′પૂર્વ
ચર્ચા શિત તી કરાની સ્તુતિ
are पुण हो अग्भूिह त्ति । तहए य चाड भूई, ओविय सुम्मे य ॥
૨૨. સ્મૃત્તિયમોરિયો,
अकंपिये चेच अयलभाया य । मेज्जेय पहासे, गहरा हुति वीरस्स ||
ઉપસંહાર
૨૪, નિષ્ઠુ સાસî,
जय या सव्वभावदेसणयं ।
૧૯. નગર, રથ, ચક, પદ્મ, ચદ્ર, સૂર્ય, સમુદ્ર, અને મેરુની ઉપમાએથી જે સદા ઉપમિત છે એવા અક્ષય ગુણનિધિ શ્રીસંઘને હું સ્તુતિપૂર્વક વંદન કરૂં છું.
૨૦,૨૧. ઋષભનાથ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભ, ચ`દ્રપ્રભો, પુષ્પ 'ત, સુવિધિનાથ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપુજ્ય, વિમળનાથ, ખનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નેમિનાથ, અષ્ટિનેમિ,પાર્શ્વનાથ,અને વધુ માન-શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરૂં છું.
ગણુધરાવિલ
५
વીરશાસનના
૨૨,૨૩. (૧) પ્રથમ ઈંદ્રભૂતિ જેમનું અપર નામ ગૌતમ છે,(૨) ખીજા અગ્નિભૂતિ, (૩) ત્રીજા વાયુભૂતિ, ત્યારપછી (૪) વ્યક્ત (૫) સુધર્માં (૬) મ'ડિતપુત્ર (૭) મૌય પુત્ર (૮) કમ્પિત (૯) અચલભ્રાતા (૧૦) મેતાર્ય અને (૧૧) પ્રભાસ, આ અગીયાર ભગવાન મહાવીરના ગણુધરા ( ગણુ-વ્યવસ્થાપક ) હતા.
૨૪.
હિમા
સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ નિર્વાણુથના પ્રદર્શક, જીવ–અજીવ આદિ સર્વાં પદાર્થાંના