________________
અનુગદ્વાર
૨૧૫
સંગથી નિષ્પન્નભાવ, (૧૦) ક્ષાયોપથમિક અને પરિણામિકના સંગથી નિષ્પન્નભાવ.
પ્રશ્ન-દયિક અને પશમિકભાવના સગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ કેવું છે ?
कयरे से णामे उदइय-उवसमिનિષ્ણ છે ?
उदइय-उवस मियनिप्फण्णे उदइएत्ति मणुस्से उवसंता कसाया। एस णं से णामे उदइय-उपसमियनिप्फण्णे
ઉત્તર– દયિક અને ઔપશમિક ભાવના સંગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ આ પ્રકારનું છે– ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ઓપશમિકભાવમાં ઉપશાતકષાયને ગણાવી શકાય. આ ઔદયિકોપથમિક ભાવ છે.
પ્રશ્ન- ઔદયિક-ક્ષાયિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ઔદયિભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યકત્વ ગણાવી શકાય
कयरे से णामे उदइय-खाइयनिप्फण्णे ?
उदइय-खाइयनिप्फण्णे-उदइएत्ति मणुस्से खइयं सम्मत्त । एस णं से णामे ૩૬- mcom રા
कयरे से णामे उदइयखओवसમિનિ ?
उदइयखओवसमियनिप्फण्णे - उदइएत्ति मणुस्से खोवसमियाइं इंदियाई । एस णं से णामे उदइय-खओवसमियनिप्फणे ॥३॥
कयरे से णामे उदइयपारिणाમિનિHdo?
उदइय-पारिणामियनिप्फण्णे उदइएत्ति मणुस्से पारिणामिए जीवे । एस णं से णामे उदइयपारिणामियनिઅને પછી
कयरे से णामे उवसमिय-खडयનિgovt ?
- પ્રશ્ન-ઔદયિક-ક્ષાપશમિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દયિકભાવમાં મનુષ્યગતિ અને ક્ષાપશમિકભાવમા ઈદ્રિયોને ગણાવી શકાય.
પ્રશ્ન– ઔદયિક-પારિણામિક ભાવનું
સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને પરિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય.
પ્રશ્ન- સ્વરૂપ કેવું છે ?
પથમિક-ક્ષાયિકભાવનું