________________
અનુયે ગદ્દાર
१५५. से किं तं खओवस मिए ?
खओवसमिए दुविहे पण्णत्ते, તું નદા-લબોવમે ય, વગોવસમનિफण्णेय ।
से किं तं खओवसमे ?
खओवसमे चं घाटकम्माणं લોવસમેળ, નદા-શાળાભિન્નસ્વ, હંસળાવખિત, મૌખિન્ન, अंतरायस्स खओवसमेणं से तं खओરમે 1
से किं तं खओवसमनिष्फण्णे 2 aratमनिष्णे अणेगवि પળત્તે, તે બહાલમોવમિયા મિणिवोयिणाणलद्धी, जाव खओवस मिया मणपज्जवणाणद्धी, खओवसमिया महअण्णाणलद्धी, खओवसमिया सुयअण्णा - गद्धी, खओवसमिया विभंगणाणलद्धी, खओवसमिया चक्खुदंसणलद्धी, अचखुदंमणलद्धी ओहिदंसणलद्धी एवं
૧૫૫.
૨૧૧
આત્મા, મુકત-ખાહ્ય અને આભ્યન્તર ખંધનથી મુકત આત્મા, પરિનિવૃત્ત-સર્વ પ્રકારના પરિતાપથી નિવૃત્ત આત્મા, અન્તકૃત-સમ
સ્તસ’સારને અતકારી આત્મા, સર્વદુઃખપ્રહીણુ– શારીરિક અને માનસિક સ દુ.ખથી રહિત આત્મા. આ પ્રકારનું ક્ષયનિષ્પન્નક્ષાયિકભાવનુ' સ્વરૂપ છે. આ રીતે ક્ષાયિક ભાવનું નિરૂપણ પૂર્ણ થયુ.
પ્રશ્ન- ક્ષાયે પશમિકભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ક્ષાયે પશમિક ભાવ એ પ્રકારના છે. તે આ પ્રમાણે— (૧) ક્ષયે પશમ અને (૨) ક્ષયે પશમનિષ્પન્ન. ચાર ઘાતિકકેવળજ્ઞાનને રોકનારા નાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અતરાય આ ચાર કના થયેાપશમને ક્ષચેાપશમભાવ કહે છે
પ્રશ્ન-ક્ષચેાપશમનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર— યેાપશમનિષ્પન્ન ક્ષાયે પશમિકભાવના અનેક પ્રકારો છે. જેમ-~~ ક્ષાયે પશમિકી આભિનિષેાધિક જ્ઞાન લબ્ધિ યાવત્ ક્ષાયેાપશમિકી મન પ`વજ્ઞાનલબ્ધિ, ક્ષાયેાપશમિકી મતિ અજ્ઞાનલબ્ધિ, ક્ષાયેાપશમિકી શ્રુત–અજ્ઞાન લબ્ધિ, ક્ષાયેાપશમિકી વિભ ગજ્ઞાન લબ્ધિ,ક્ષાયે પશમિકી ચક્ષુ દર્શીન લબ્ધિ, અચક્ષુદનલબ્ધિ, અવધિદર્શીન લબ્ધિ, સમ્યક્દન, મિથ્યાદર્શન, અને સભ્યમિથ્યાદ નલબ્ધિ, ક્ષાયે પશમિકીસામાયિક ચારિત્રલબ્ધિ, છેદાપસ્થાપનીય લબ્ધિ, પરિહારવિશુદ્ધિ લબ્ધિ, સૂક્ષ્મસ પરાયચારિત્રલબ્ધિ, ચારિત્રાચારિત્રલબ્ધિ, ક્ષાયે પશમિકી દાન, લાભ, ભાગ, ઉપભેગ અને વીર્ય લબ્ધિ, ક્ષાયેાપશમિકી ૫ તિવીર્ય,