________________
૨૦૯
અનુગદ્વાર
से किं तं उवसमनिप्फण्णे?
उवसमनिप्फण्णे अणेगविहे पण्णचे, तं जहा-उवसंतकोहे जाव उवसंतलोहे उवसंतपेज्जे उवसंतदोसे उवसंतदंसणमोहणिज्जे उवसंतचरित्तमोहणिज्जे उवसमिया सम्मत्तलद्धी उवसमिया चरित्तलद्धी उवसंतकसायछउमत्थवीयरागे । से तं उबसमनिप्फण्णे । से त उवसमिए ।
પ્રશ્ન- ઉપશમનિષ્પન્નનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-ઉપશમનિષ્પન્નના અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે– ઉપશાન્તકાધ યાવત્ ઉપશાન્તલેભ, ઉપશાન્તરાગ, ઉપશાતષ, ઉપશાન્તદર્શનમોહનીય, ઉપશાન્તચારિત્રમેહનીય, ઔપશમિક સમ્યકત્વલબ્ધિ, ઓપશમિકચારિત્રલબ્ધિ, ઉપશાંતકવાયછાસ્થવીતરાગ, વગેરે ઉપશમથી નિષ્પન્ન
પશમિકભાવ છે. આ પ્રકારનું ઔપશ– મિકભાવનું સ્વરૂપ છે તાત્પર્ય– મેહનીય કર્મના ઉપશમથી જે-જે નામે થાય તે ઔપથમિકભાવનામ સમજવા.
પ્રશ્ન- ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે ?
१५४. से किं तं खइए ?
૧૫૪. खइए दुविहे पण्णत्त, तं जहाखइए य खयनिप्फण्णे य ।
ઉત્તર- કર્મના ક્ષયથી થનાર ક્ષાયિકભાવના બે પ્રકારે છે. યથા– (૧) ક્ષાયિક અને (૨) ક્ષયનિષ્પન્ન.
પ્રશ્ન– ક્ષાવિકભાવ શું કહેવાય?
ઉત્તર- આઠ કર્મપ્રકૃતિઓના ક્ષયનું નામ ક્ષાયિક છે.
પ્રશ્ન-ક્ષયનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે?
से किं तं खइए ?
खडए-अट्टण्हं कम्मपयडीणं खए णं से तं खइए ।
से कि त खयनिप्फण्णे ? खयनिप्फण्णे अणेगविहे पण्णत्ते, तं जहा-उप्पण्णणाणदंसणधरे अरहा जिणे વેરી, વીમામળિદિયTITIचरणे, खीणमुयणाणावरणे खीणओहण णावरणे, खीणमणपज्जवणाणाવર, પીવાનાવરણે, ગળવરને, નિરવળ, પીળાવરણ, णाणावरणिज्जकम्मविप्पमुक्के, केवल
, સંગ્વતંતી, હીનિદે, જિनिद्दानिदे, खीणपयले, खीणपयला
ઉત્તર--ક્ષયનિષ્પન્નક્ષાયિકભાવના અનેક પ્રકાર છે જેમકે ઉત્પન્નજ્ઞાન-દર્શનધારી, અહંતુ, જિન, કેવળી, ક્ષીણ આભિનિધિનાજ્ઞાવરણવાળા, શ્રુતજ્ઞાનાવરણવાળા, ક્ષણઅવધિજ્ઞાનાવરણવાળા, ક્ષીણમન પર્યવજ્ઞાનાવરણવાળા, ક્ષીણકેવળજ્ઞાનાવરણવાળા, અનાવરણ– અવિદ્યમાન આવરણવાળા, નિરાવરણ– ભ વષ્યમાં કેઈપણ પ્રકારનું આવરણ-કર્મ લાગવાનું નથી તેવો આત્મા, ક્ષીણવરણ–સર્વથા લયને પ્રાપ્ત આવરણવાળા આત્મા, જ્ઞાનાવરણીયકર્મવિપ્રમુકત,