________________
२००
वासाउय
णिए य अपज्जत्तयसंमुच्छिमखहयरपंचिदियतिरिक्खजोगिए य । अविसेसिए गव्भवकंतियखडयर पंचिंदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयगन्भवकं - तियखहयरपंचिदियतिरिक्खजोणिए अपज्जत्तयगग्भवकंतियखहयरपंचिदियतिरिक्खजोणिए य । अविसेसिए मणुस्से, विसेसिए समुच्छिममणुस्से गन्भवर्कतियमणुस्से | अविसेसिए संमुच्छिममणुस्से, विसेसिए पज्जत्तग संमुच्छिममस्से य अपज्जत संमुच्छिममणुस्से य । अविसेसिए गव्भवकंतियमणुस्से, विसेसिए कम्मभूमिओ य अक्रम्मभूमिओ य अंतरदीवओ य संखिज्ज असंखिज्जवासाज्य पज्जत्तापज्जत्तओ | अविसेसिए देवे विसेसि भवणवासी वाणमंतरे जोरfee darfre य | अविसेसिए भवणवासी, विसेसिए असुरकुमारे नागकुमारे सुवण्णकुमारे विज्जुकुमारे अग्गिकुमारे दीवकुमारे उदहिकुमारे दिसी - कुमारे वाउकुमारे थणियकुमारे । सब्वेસાપ વિત્તેસિય-વિસેસિય-વૃત્તત્તાअपज्जत्तगभेया भाणियन्त्रा । अविसेसिए वाणमंतरे, विसेसिए पिसाए, भूए, નવલે, વપત્ત, શિરે, ત્રિપુરિસે, મહોરને, ધબ્વે, સિપિ વિसेसियविसेसियपज्जत्तयअपज्जत्तय भेया भाणियव्वा । अविसेसिए जोइसिए, विसेसिए चढ़े सूरे गहगणे नक्खत्ते तारा | एसि पि अविसेसियविसेसियमज्जत्तयअपज्जत्तयभेया भाणिय
| अविसेसिए माणिए, विसेसिए
નામ નિરૂપણુ
રતિય ચપ ચે ન્દ્રિય, ’ આ નામને અવિશે~~ ષિત નામ કહેવામા આવે તેા સમૂમિખેચરતિય ગ્રુપ ચે દ્રિય અને ગવ્યુત્ક્રા ન્તિક ખેચરતિય ચપ ચેન્દ્રિય નામેા વિશે * ષિતનામ કહેવાય. જો સ’મૂર્ચ્છિમખેચતિય ગ્રુપ ચેન્દ્રિય આ નામને અવિશેષિત નામ માનવામા આવે તે પર્યાપ્ત અને અપર્યાપ્ત સંમૂ་િમખેચરતિર્યંચપ ચે દ્રિય, નામેા વિશેષિત નામ કહેવાય જે ‘ ગર્ભ— વ્યુત્ક્રાન્તિક ખેચરતિય 'ચપચેન્દ્રિય' નામને અવિશેષિત માનવામા આવે તે પર્યાપ્ત અને અપર્યાપ્તગ વ્યુત્ક્રાન્તિક ખેચરતિર્થંચૌંદ્રિય,આ નામેા વિશેષિત નામ કહેવાય.
'
જો ‘મનુષ્ય” આ નામ અવિશેષિત ( સામાન્ય ) નામ માનવામા આવે તે સમૂમિમનુષ્ય અને ગર્ભવ્યુત્ક્રાન્તિક— મનુષ્ય, આ નામેા વિશેષિત નામ કહેવાય. જો સંભૂ િમમનુષ્ય નામને અવિશેષિત નામ કહેવામાં આવે તે પર્યાપ્તસ મૂઈિ મમનુષ્ય અને અપર્યાપ્તસ ભૂમિમનુષ્ય, આ નામે વિશેષિત નામ થઇ જાય. જો ગર્ભ – વ્યુત્ક્રાન્તિકમનુષ્ય આ નામને અવિશેષિત માનવામાં આવે તે કભૂમિના, અક ભૂમિના, અ તરદ્વીપના, સ ખ્યાતવની આયુવાળા, અસ ખ્યાત વષઁની આયુવાળા, પર્યાપ્તક અને અપર્યાપ્તકમનુષ્ય એવા નામેા વિશેષિત થઇ જાય છે
જો દેવ આ નામને અવિશેષિત માનવામા આવે તે ભવનપતિ, વાણુષ્ય તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક આ દેવાના નામે વિશેષિત નામ કહેવાય જો ભવનવાસીનામને અવિ શેષિત નામ કહેવામા આવે તે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિક્ કુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર, આ નામેા વિશેષિત નામ અની જાય છે આ સર્વ નામેાને પણ જો અવિશેષિતનામ માન