________________
અનુગદ્વાર
૧૪૩ निंदणाणचिगिच्छा गुणधारणा चेव । પ્રતિપાદન કર્યું છે. (૨) ઉત્કીર્તન- બીજા
ચતુર્વિશતિસ્તવઅધ્યયનમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ કરી છે (૩) ગુણવાનની પ્રતિપતિત્રીજા વંદના અધ્યયનમાં મૂળગુણ-ઉત્તરગુણ સંપન્ન મુનિઓને વંદના કરવારૂપ અર્થધિકાર છે. (૪) ખલિતનિંદા- પ્રતિક્રમણ નામના આ અધ્યયનમાં મૂળગુણે અને ઉત્તરગુણોથી સ્મલિત થતાં લાગેલા અતિચારની નિંદા કરવારૂપ અર્વાધિકાર છે (૫) ત્રણચિકિત્સા– કાર્યોત્સર્ગ નામના પાંચમાં અધ્યયનમાં ચારિત્રરૂપપુરુષને જે અતિચારરૂપ ભાવવ્રણ (ધા) છે તેની દશ પ્રકારની પ્રાયશ્ચિત્તરૂપ ચિકિત્સા કરવારૂપ અર્થાધિકાર છે. (૬) ગુણધારણા- પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા અધ્યયન મૂળગુણ-ઉત્તરગુણને અતિ
ચારરહિત ધારણ કરવારૂપ અર્થાધિકાર છે. ૨૦. સાવરક્ષ fપંહો વો ૬૦. આવશ્યકશાસ્ત્રને આ પ્રકારને સમુદાયાર્થે– समासेणं । एत्तो एक्केकं पुण, अज्झयणं
નામાર્થ સંક્ષેપમાં વર્ણવ્યું. હવે એક-એક कित्तइस्सामि ॥१॥
અધ્યયનનું વર્ણન કરીશ. તે આ પ્રમાણે– तं जहा-सामाइयं,
(૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) चउवीसत्थओ
વંદના (૪) પ્રતિક્રમણ (૫) કાત્સર્ગ वन्दणयं पडिक्कमणं काउस्सग्गो
(૬) પ્રત્યાખ્યાન. તેમાંથી પ્રથમ અધ્યયન पञ्चक्खाणं । तत्थ पढमं अज्झ-यणं
સામાયિક” ના ચાર અનુગદ્વાર થાય છે. सामाइयं, तस्सणं।
તે આ પ્રમાણે- (૧) ઉપક્રમ- દૂરની વસ્તુ– इमे चत्तारि अणुओगदारा भगति, तं એનું એવી રીતે પ્રતિપાદન કરવું કે તે ન–૩, નિવે, મથુરા, ના નિક્ષેપ એગ્ય બની જાય (૨) નિક્ષેપ- નામ
સ્થાપનાદિ દ્વારા વિષયનું વ્યવસ્થાપન કરવું અથવા જેના વડે વસ્તુનું પ્રતિપાદન કરાય (૩) અનુગમ– સૂત્રને અનુકૂળ અર્થ કહે (૪) નય– અનંત ધર્માત્મક વસ્તુના એક
અશને મુખ્યરૂપે ગ્રહણ કરનાર બોધ. ६१. से कि तं उवक्कमें ?
૬૧. પ્રશ્ન- ઉપક્રમનું સ્વરૂપ કેવું છે? उवक्कमे छबिहे पण्णत्ते, तं जहा
ઉત્તર– ઉપક્રમના છ પ્રકાર વર્ણવ્યા છે તે णामोवक्कमे ठवणोवक्कमे दवोवक्कमे આપ્રમાણે– (૧) નામઉપક્રમ (૨) સ્થાપના खेत्तोवक्कमे ।