________________
7
અનુયાગ વાર
બાવયં હું તો ગંગ, નો બગાડું,જીરું, नो सुयाई,
રૂષો, નો વધા, નો બાયાં, અન્યमाई नो उद्देसो, नो उद्देसा |
७. तम्हा आवस्सयं निक्खिविस्सामि, सुयं निक्खिविस्सामि खंधं निक्खिविस्सामि, अज्झणाई निक्खि विस्सामि ।
८. जत्थ य जं जाणेज्जा निरवसेसं निक्खेवं fafa | जत्थ वि य न जाणेज्जा चक्क निक्खिवे तत्थ ।
से किं तं आवस्य ?
'
आवस्यं चउन्विहं पण्णत्तं तं जहा- नामावस्सयं ठवणावस्सयं दव्वावस्सयं भावावस्तयं ।
૭.
૧૨૫
રૂપ છે ? એક ઉદ્દેશકઃ રૂપ છે કે અનેક ઉદ્દેશક રૂપ છે ?
ઉત્તર- આવ યકસૂત્ર અનગપ્રવિષ્ટ એટલે આરંગેાથી માહય હેવાથી તે એક અગ નથી અને અનેક અંગારૂપ પણુ નથી. તે એક શ્રુતસ્કન્ધ રૂપ છે, અનેક શ્રુતસ્કન્ધ રૂપ નથી. તેના છ અધ્યયના હાવાથી અનેક અધ્યયનરૂપ છે, એક અધ્યયનરૂપ નથી, તે એક કે અનેક ઉદ્દેશક રૂપ નથી અર્થાત્ આવ ચકસૂત્રમાં ઉદ્દેશક નથી.
આવશ્યકસૂત્ર શ્રુત, સ્કંધ અને અધ્યયન રૂપ છે તેથી આવશ્યક, શ્રત, સ્કન્ધ અને અધ્યયન શબ્દાના નિક્ષેપ-યથાસંભવ નામાદિમાં ન્યાસ કરીશ.
L
૮. નિક્ષેપ્તા નિક્ષેપ કરનાર ગુરુ જે વિષયના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભવ અને ભાવાદ્વિરૂપ સર્વ નિક્ષેપેાને જાણતાં હેાય તે તેને તે સંતુ નિરૂપણ કરવું જોઈએ અને જો સ નિક્ષેપેાને જાણુતા ન હેાય તેા નિક્ષેપ ચતુષ્ટય– નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નું નિરૂપણુ તે કરવું જ જોઈએ.
આવશ્યકવ્યાખ્યા
૯.
પ્રશ્ન– આવ યક–ચતુર્વિધસંઘને સવારે સાંજે અવ ય કરવા ચેગ્ય સામાયિક આદિ કા આવશ્યક કહેવાય છે, તેનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- આવ ચૂક ચાર પ્રકારનાં કહયાં છે. (૧) નામઆવ યક (ર) સ્થાપના આવ યક (૩) દ્રવ્યઆવ યક (૪) ભાવઆવ યક