SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयद्योतिका टीका प्र.३ २.५ रत्नममापृथिव्याः क्षेत्रच्छेदः च्छेदेन छिद्यमानस्य सन्ति द्रव्याणि यानि वर्णतः कालादिना गन्धतः सुरभ्यादिना, रसतस्तिक्तादिना, स्पर्शतः कर्कशादिना संस्थानतः परिमण्डलादिना परिणतानि भवन्तीति प्रश्नस्य इन्त गौतम ! सन्तोति मगवत उत्तरं ज्ञातव्यमिति। 'एवं जाव ओबासंतरस्स' एवं यावदवकाशानरस्प, हे भदन्त ! यावत्पदेन घनदातस्याधो विद्यमानस्यासंख्येययोजनसहस्रबाहल्यस्य तनुवावस्य क्षेत्रच्छेदेन छिद्यमानस्य सन्ति द्रव्याणि वर्णतः कालादिना याश्च संस्थानतः परिमण्डलादिना परिणतानि अन्योन्य वदानि विशेषग विशिष्टानि अन्योन्य घटतया तिष्ठन्तीति प्रश्नस्य इन्त गौतम ! सन्तीति भगक्त उत्तरं रूप में विभाग करने पर तद्दत द्रव्य क्या वर्ण की अपेक्षा कालादि रूप से, गंध की अपेक्षा सुरभि आदि रूप से, रस की अपेक्षा तिक्त. रस आदि रूप से, स्पर्श ही अपेक्षा पर्कश आदि रूप से और संस्थान की अपेक्षा परिमंडल आदि ले परिणत होते हैं क्या और अन्योन्य संबद्ध आदि विशेषणों वाले होते हुए रहते हैं क्या? इसके उत्तर में प्रभु कहते हैं-हां, गौतम! वे सद्गत द्रव्य वर्ण, गंध, रस, स्पर्श और संस्थान आदि से परिणत आदि पूर्वचन होते है। इसी तरह शर्करा प्रभा के घनवात के नीचे स्थिन तलुवात के जो कि असंख्यात हजार योजन की मोटाई वाला है केली की बुद्धि ले क्षेत्रच्छेद के रूप में विभाग करने पर तद्गत द्रव्य क्या वर्ण की अपेक्षा कालादि रूप से, गंध की अपेक्षा सुरभि आदि रूप से, रस की अपेक्षा कर्कश आदि રહેલ દ્રવ્ય શું વર્ણની અપેક્ષાથી કાળા વિગેરે પણુથી, ગંધની અપેક્ષાથી સુરભિ વિગેરે રૂપથી રસની અપેક્ષાથી તીખા કડવા રસ વિગેરે પ્રકારથી સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે રૂપથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણાથી પરિણત થાય છે. અને અન્યોન્ય સંબદ્ધ વિગેરે વિશેષણવાળે થઈને રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હા ગીતમાં તેઓ તેમાં રહેલ દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ, શ, અને સંસ્થાન વિગેરેથી પરિણત વિગેરે પૂર્વવત્ હોય છે. એ જ પ્રમાણે શર્કરપ્રભાના ઘનવાતની નીચે રહેલ તનુવાત, કે જે અસંખ્યાત હજાર યોજનની પહેળાઈ વાળો છે, તેના કેવળીની બુદ્ધિથી ક્ષેત્રછેદથી વિભાગ કરવામાં આવે તો તેમાં રહેલ દ્રવ્ય, શું વર્ણની અપેક્ષાથી કાળાદિ પણાથી ગંધની અપેક્ષાએ સુરભિ વિગેરે રૂપથી રસની અપેક્ષાથી તીખા વિગેરે રૂપથી સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરેપણાથી અને સંસથાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે રૂપે પરિણમે છે. વિગેરે પૂર્વવત કથન સમજી લેવું.
SR No.010389
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages929
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size61 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy