________________
प्रमेयद्योति का टीका प्र.३ उ.२ ३.२३ नरकेपु पृयिष्यादि स्पर्शस्वरूपम् । रत्नप्रभापृथिवीगताप्स्पर्शवदेव शर्कराप्रपा पृथिवीनारका वालुकाप्रमा पृथिवी. नारकाः, पङ्कपमा पृथिवीनारकाः, धूमप्रभा पृथिवीनारकाः, तमः प्रभा पृथिवी नारकाः, अधः सप्तमी पृथिवीनारकाश्चेति सर्वेऽपि नारका स्तत्र तत्र पृथिव्याम् अपस्पर्श तेजः स्पर्श वायुस्पर्श वनस्पतिस्पर्श चानिष्टादिरूपमेष प्रत्यनुभवन्तो विहरन्तीति यावच्छन्दग्राह्यो भावः । अब सूत्राणि स्वयमेवोहनीयानि । नवरं तत्र तेजा स्पर्शस्तु उष्णतापरिगत नरककुडयादि स्पर्शः परोदीरित वैक्रियरूपो वा तेजः स्पर्टी ज्ञातव्यो नतु साक्षाद् बादराग्निकायस्पर्श,नारकपृथिवीषु चादराग्निकायस्याऽभावात् नरकाणा मत्युग्रान्धकारख्याप्तत्वेन तेजः स्पर्शा संभवादिति । होता है तथा वनस्पति कायिका भी स्पर्श उन्हें इसी तरह का अनिष्ठ यावत् अमनोऽम होता है ऐसा यह कथन शर्कराप्रमा पृथिवी के नैरपिकों से लेकर सातवीं तमस्तमा पृथिवी तक के नैरथिकों के सम्बन्ध में भी सम. झना चाहिये अर्थात् शर्करामभा के नैरमिकों को चालुकाप्रभा के नैरयिकों को पङ्कप्रभा के नैरपिकों को धूमप्रभा के नैरयिकों को समाप्रभा के नैरयिकों को और तमस्तमाला के नैरयिकों को तेज का स्पर्श, वायु का. यिक का स्पर्श और वनस्पति क्षायिक का स्पर्श अनिष्ट, अकान्त, अप्रिय अमनोज्ञ एवं अमनोऽनही होता है। परन्तु यहां इतनी विशेषता जाननी चाहिये-कि बादाग्नि काय तो वहां होता नहीं है इसलिये जो यहाँ तेजः स्पर्श कहा गया है यह उष्णता परिणत नरक कुडय-भित्तिआदि का स्पर्श या दलरों के द्वारा किये वैक्रिय रूप का स्पर्श जानना તેમજ વનસ્પતિ કાયિકને સ્પર્શ પણ તેઓને આજ પ્રમાણે અનિષ્ટ થાવત અમનેમ હોય છે. આ પ્રમાણેનું આ કથન શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને સાતમી તમસ્તમાં પૃથ્વી સુધીના નૈરયિકના સંબંધમાં પણ સમજી લેવું.
અર્થાત શર્કરામભા પૃથ્વીના નિરયિકેને વાલુકા પ્રભા પૃથ્વીને નૈરષિકેને, પંકપ્રભા પૃથ્વીના નૈરયિક, ધૂમપ્રભા પૃથ્વીના રિવિકેને, તમપ્રભા પૃથ્વીના નિરયિકેને, અને તમસ્તમપ્રભા પૃથ્વીના નૈરયિકોને, તેજને સ્પર્શ, વાયુકાયિકને સ્પર્શ અને વનસ્પતિકાયિકને સ્પર્શ અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમને જ્ઞ, અને અમનેમ જ હોય છે. પરંતુ અહિયાં એ વિશેષતા સમજવી કે ત્યાં બાદરાગ્નિ કાયો હોતા નથી. તેથી અહિયાં જે તેજને સ્પર્શ કશો છે, તે ઉતા પરિણત નરક કુડય ભિત્તિ વિગેરેને સ્પર્શ અથવા બિજાઓની માફક કરવા માં આવેલ વૈકિય રૂપની સમજ. કેમકે નારકેના નિવાસસ્થાને અત્યંત ઉગ્ર એવા અંધકારથી વ્યાપ્ત રહે છે. તેથી ત્યાં તેજના સ્પર્શનો समाती नयी