________________
M
-
प्रमेयद्योतिका टीका प्र २ सू० २१ विशेषतः सप्तमाष्टमाल्पवहुत्वनिरूपणम् ६११ तुल्याः संख्येयगुणाधिका भवन्ति अत्र यावत्पदेन देवकुरूंत्तरंकुरुमनुष्यनपुंसकापेक्षया हरिवर्परम्यकवर्षाऽकर्मभूमिकमनुष्यनपुंसका द्वयेऽपि परस्परं तुल्याः सन्तः संख्येयगुणाधिका भावन्ति एतदपेक्षया हैमवतहैरण्यवताकर्मभूमिकमनुष्यनपुंसकाः द्वयेऽपि परस्परं तुल्याः सन्तः संख्येयगुणाधिका भवन्ति एतदपेक्षयाऽपि भरतैवतकर्मभूमि:मनुष्यनपुंसका द्वयेऽपि परस्परं तुल्याः संन्तः सख्येयगुणाधिका भवन्ति एतत्पर्यन्तं पूर्वप्रकरणस्य संग्रहो भवति तथा भरतैरवतकर्मभूमिक मनुष्यनंपुसकापेक्षया पूर्व विदेहापरविदेह कर्मभूमिकमनुष्यनपुंसाः द्वयेऽपि परस्परं तुल्याः सन्तः संख्येयगुणी, धिका भवन्तीति । सप्तममल्पबहुत्वम् ॥७॥ ___अथाष्टम विशेषतो देवस्त्रीपुरुषनारकनपुंसकविषयकमल्पबहुत्वमाह “एयासि णं भंते' इत्यादि “एयासि णं भंते ! देवित्थीण" एतासां खलु भदन्त ! देवस्त्रीणाम् 'भवणवासिणीण' भवनवासिनीनाम् "वाणमंतरीणं" वानव्यन्तरीणान् “जोइसिणीण" ज्योति कीनाम् 'वेमाणिउत्तर कुरु मनुष्य नपुंसको की अपेक्षा हरिवर्ष और रम्यकवर्ष के मनुष्य नपुंसक दोनो समान रूप से संख्यात गुणें अधिक है । इसी प्रकार हरिवर्ष और रम्यकवर्ष के मनुष्य नपुंसकों की अपेक्षा हैमवत और हैरण्यवत क्षेत्र के मनुष्य नपुंसक दोनों समान पने से संख्यात गुणे अधिक हैं । हैमवत और हैरण्यवत क्षेत्र के मनुष्य नपुंसको की अपेक्षा भरत क्षेत्र और ऐरवंत क्षेत्र के मनुष्य नपुंसक परस्पर में समान होते हुए सख्यात गुंणे अधिक है इनकी अपेक्षा पूर्वविदेह और पश्चिमविदेह रूप कर्मभूमि के मनुष्यं नपुंसक परस्पर में समान होते हुए संख्यात गुणे अधिक हैं । यह सातवां अल्य बहुत्व है। ____ अब विशेष को लेकर देव स्त्री पुरुष नारक नपुंसक विषयक आठवें अल्प बहुत्व का कथन करते हैं इसमें गौतमस्वामी ने प्रभु से ऐसा पूछा है-“एयासि णं भंते! देवित्थीणं भवणवासि णीणं वाणमंतरीणं जोइसिणीणं वेमाणिणीणं' हे' भदन्त ! इन देव स्त्रीयोके-भवनवासी देवस्त्रियोंके वानव्यन्तर देवस्त्रियो के ज्योतिष्क देवस्त्रियों के वैमानिक देवस्त्रियों के एवं "देवपुरि હરિવર્ષ અને રમ્યક વર્ષના મનુષ્ય નપુંસક બને સમાનતાવાળા હતાથકા સ ખ્યાતગણું વધારે છે આજ પ્રમાણે હરિવર્ષ અને રમ્યવર્ષના મનુષ્ય નપુ સંકે કરતાં હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય નપુંસકે બન્ને સમાન હતાથકા સંખ્યાતગણું વધારે છે હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રની નનુષ્ય નપુંસકે કરતા ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રના મનુષ્ય નપુંસકે પરસ્પરમાં સરખા હોતા થકા સ ખ્યાતગણું વધારે છે તેના કરતાં પૂર્વ વિદેહ અને પશ્ચિમવિદેહ રૂપ કર્મભૂમિના મનુષ્ય નપુસકે પરસ્પરમાં સરખા હોતા થકા સંખ્યાલગણા વધારે છે આ રીતે આ સાતમું અલપ બહુ પડ્યું છે ૭ - હવે વિશેષને લઇને દેવેની સ્ત્રિ, પુરૂષે, અને નરક નપુંસકેના સંબંધમાં આ આઠમાં અલ્પ બહુપણાનું કથન કરવામાં આવે છે –આમ ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે है -“पयासि णं भते ! देवित्थीण भवणवासिणीण, वाणमंतरीण, जोइसिणीणं वेमाणिणीणं" હે ભગવન આ દેવસ્ત્રિમા, ભવનવાસિ દેવસ્ત્રિમાં વાતવ્યન્તર દેવસ્ત્રિમાં, સિક્કે