________________
प्रमेयद्योतिका टीका प्र०२ ।
पुरुषाणामल्पवहुत्वनिरूपणम् ५५७
टीका-णपुंसगस्स णं मंते” नपुंसकस्य खलु भदन्त !. केवइयं कालं अंतरं होइ' कियन्तं कालमन्तरं भवति नपुंसको भूत्वा नपुंसकात्, च्युतः सन् पुनः कियता कालेन नपुंसको भवतीत्यर्थः इति प्रश्नः भगवानाह 'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! जहन्नेणं अंतो मुहुत्त' जघन्येनान्तर्मुहूर्तमन्तरं भवति एतावता पुरुषादिकालेन नपुसक्त्वस्य व्यवधानादिति । 'उकोसेणं सागरोवमसय पुडुत्तं सातिरेगं' उत्कर्षतः सागरोपमशतपृथक्त्वम् सातिरेकम् पुरुषादि कालस्यैतावत एव सभवात् ।
"णेरइय णपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ” हे भदन्त ! नैरयिक नपुंसक का कितने काल का अन्तर होता है ? उत्तर में प्रभु कहते है-"गोयमा ! जहन्नेणं अंतोमहत्तं उक्कोसेणं तरुकालो" हे गौतम ! नैरयिक नपुंसक का अन्तर जघन्य से एक अन्तर र्मुहूर्त का है और उत्कृष्ट से तरुकाल प्रमाण-अनन्त काल का है । जघन्य से जो एक अन्तर्मुहर्त का अन्तर यहां प्रकट किया गया है उसका तात्पर्य ऐसा है कि नैरयिक नपुंसक सप्तम नरक पृथिवी से निकल कर तन्दुलमत्स्य आदि के भवो में एक अन्तर्मुहूर्त तक जन्म धारण करके फिर सप्तम पृथिवी का नैरयिक नपुंसक हो जाता है । तथा वनस्पति-काल प्रमाण अनन्त काल का उत्कृष्ट अन्तर यहां कहा गया है उसका तात्पर्य ऐसा है कि नैरयिक नपुंसक, नरक भव से निकल कर परम्परा से निगोदादि के भवो में आकर अनन्त काल तक वहाँ रहता है और फिर वह वहाँ से मरकर पुनः नैरयिक नपुंसक हो जाता है। यह अन्तर कथनसामान्य से नैरचिकनपुंसक का है “रयणप्पभापुढवी नेरइयनपुंसगस्स" विशेष की चिन्ताने અંતરમુહૂર્તનું અંતર હોય છે. અને વધારેમાં વધારે કંઈક વધારે સાગરોપમ શત પ્રથફવનું છે. કેમકે–પુરૂષ નપુંસક વિગેરે કાળ એટલે જ સંભવે છે. આ સંબંધમાં આ પ્રમાણે ४वामां आव्यु छे. "पुरिसणपुंसा संचिद्वणतरे सागरपुहुत्त" माना अर्थ मा प्रमाणे छे. –નિરંતર પણાથી રહેવાનું મામ સચિઠ્ઠણ છે, આનું બીજું નામ કાયસ્થિતિ પણ છે. પુરૂષ અને નપુંસકની કાય સ્થિતિ ક્રમથી અર્થાત્ પુરૂષની સંચિઠ્ઠણ નિરંતરથી એક સ્થાનમાં રહેવું અને નપુંસકનું અંતર ઉત્કૃષ્ટથી સાગરેપમ શત પૃથફત્વનું હોય છે,
__ "णेरइय णपुंसगस्स ण भंते ! केवईय कालं अतरंहोई" है सावन नैरयि नघुसકેને કેટલા કાળનું અંતર હોય છે ? આ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને
छे -"गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तरुकाले" गौतम ! નરયિક નપુસંકેનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તરૂકાળ પ્રમાણ એટલે કે–અનંતકાળનું છે. અહિયાં જે જઘન્યથી એક અંતરમુહૂર્તનું અંતર કહ્યું છે, તેનું તાત્પર્ય એવું છે કે-નરયિક નપુસક સાતમી નરક પૃથ્વીથી નીકળીને તંદલ સસ્ય વિગેરેના ભમાં એક અંતમુહૂર્ત સુધી જન્મ ધારણ કરીને તે પછી સાતમી