________________
प्रमेयद्योतिका टीका प्र०२
पुरुषाणामल्पवहुत्वनिरूपणम् ५०६ भाज उच्यन्ते, दीर्घससारभाजश्च बहुपापोदयाद् भवन्ति, बहुपापोदयवन्तश्च क्रूरकर्माणो भवन्ति, क्रूरकर्माणश्च प्रायस्तथा स्वाभाव्यात् तद्भवसिद्धिका अपि दक्षिणस्यां दिशि समुत्पद्यन्ते, तदुक्तम्
'पायमिह कूरकम्मा, भवसिद्धीया वि दाहिणिल्लेसु । नेरइयतिरियमणुया, सुराइठाणेसु गच्छंति' ॥१॥ प्राय इह क्रूरकर्माणो भवसिद्धिका अपि दाक्षिणात्येषु ।
नैरयिकतिर्यड्मनुजा' सुरादिस्थानेषु गच्छन्ति ॥१॥ इतिच्छाया ततो दक्षिणस्यां दिशि प्राचुर्येण कृष्णपाक्षिकानां सभवाद् अच्युतकल्पदेवपुरुपापेक्षया आरणकल्पदेवपुरुषाः सख्येयगुणा अधिका इति ।
आरणकल्पदेवपुरुषापेक्षया प्राणतकल्पदेवपुरुषा संख्येयगुणा अधिका भवन्ति । प्राणतकल्पदेवपुरुषापेक्षयाऽपि आनतकल्पदेवपुरुषा सख्येयगुणा अधिका भवन्तीति । __ अत्रेदमवसेयम् यत् उत्तरदिग् देवलोकस्थितदेवपुरुषाऽपेक्षया दक्षिणदिग् देवलोकस्थित
उत्तर उनका ऐसा ही स्वभाव होता है क्योकि कृष्णपाक्षिक दीर्घसंसारी होते है, दीर्घसंसारी जीव बहुतपाप के उदय से हो सकते है' बहुत पाप के उदयवाले जीव क्रूरकर्मा होते है और क्रूरकर्मा जीव प्रायः तथाविध स्वभाव से तद्भवसिद्धिवाले भी वे दक्षिण दिशा में ही उत्पन्न होते है जैसे कहा भी है- "पायमिहकूरकम्मा०" इत्यादि अर्थ उपर आ चुका है।
दक्षिण दिशा में कृष्णपाक्षिक प्रचुर होने से अच्युतकल्प के देवपुरुषो की अपेक्षा आरणकल्प के देवपुरुष सख्यातगुणे अधिक होते है। क्योकि आरणकल्प दक्षिणदिगा का देवलोक है । आरणकल्प देवपुरुषो की अपेक्षा प्राणतकल्प के देवपुरुष सख्यातगुणे अधिक होते है प्राणतकल्प के देवपुरुषों की अपेक्षा आनतकल्प के देवपुरुष सख्यातगुणे अधिक होते है।
यहां ऐसा जानना चाहिए कि उत्तरदिशा के देवलोक में रहे हुए देवपुरुषो की
ઉત્તર- તેઓને સ્વભાવજ એ હોય છે, કેમકે--કૃષ્ણ પાક્ષિક દીર્ઘ સ સારી હોય છે. દીર્ઘ સંસારી જીવ ઘણું પાપના ઉદયથી થાય છે. ઘણુ પાપના ઉદયવાળા છ ક્રૂર કર્મ કરવા વાળા હોય છે અને દૂર કર્મ કરનારા જી પ્રાય તથાવિધ સ્વભાવથી તદ્દભવ સિદ્ધિ पा ५ क्षिशिामा ५-1 थाय छे म ५ छ -“पायमिह कूरकम्मा०" ઈત્યાદિ આને અર્થ ઉપરના કથનમાં આવી જાય છે
દક્ષિણ દિશામાં કૃષ્ણ પાક્ષિક જીવે ઘણા હોવાથી અશ્રુત કલ્પના દેવપુરૂષો કરતાં આરણ કલ્પના દેવપુરૂષ સંખ્યાત ગણું વધ રે હોય છે કેમકે–આરકલ્પ દક્ષિણ દિશાને દેવક છે. આરણક૯પના દેવપુરૂષો કરતા પ્રાણુતકલ્પના દેવપુરૂષ સંધ્યાતગણું વધારે હોય છે. પ્રાણુતકલ્પના દેવપુરૂષે કરતા આનત ક૯૫ના દેવપુરુષો સંખ્યાત ગણું વધારે હોય છે
અહિયાં એમ સમજવું જોઈએ કે--ઉત્તર દિશાના દેવલેકમાં રહેલા દેવ પુરૂષો કરતાં