________________
प्रमेयद्योप्रतिका टीका प्रति० २
पुरुषस्थित्यादि निरूपणम् ४८५ संहरणमधिकृत्य जघन्यतोऽन्तर्मुहूतमुत्कर्षतस्त्रीणि पल्योपमानि देशोनपूर्वकोट्याऽभ्यघिकानि । अन्तरद्वीपकमनुष्यपुरषस्य जन्म प्रतीत्य देशोनं पल्योपमासंख्येयभागमुत्कर्षतः परिपूर्ण पल्योपमासंख्येयभागम् संहरणमधिकृत्य जघन्यतोऽन्तर्मुहूर्तमुत्कर्षतः पूर्वकोट्यभ्यधिकपल्योपमासंख्येयभाग यावदवस्थानमिति । 'देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा जाव सन्वट्ठसिद्धगाणं' देवाना तु या पूर्व स्थिति कथिता सैर्व सस्थिति. काय स्थितिरपि वक्तव्येति । कियत्पर्यन्त मित्याह-यावत्सर्वार्थसिद्धकानाम्-सर्वार्थसिद्धदेवपुरषपर्यन्तमित्यर्थः, अत्र यावत्पदेन-भवन, पति-वानव्यन्तर-ज्योतिष्क-वैमानिक सौधर्मादितोऽपराजितविमानगतदेवपुरुषाणां ग्रहण भवतीति ।
ननु कायस्थितिस्वनेकभवभावाश्रिता सा कथमेकस्मिन् भवे भवतीति चेदत्रोच्यते देवपुरुपो है और उत्कृष्ट से इसका अवेस्थान काल पूरे तीन पल्योपमें का है. संहरण की अपेक्षा इसका अवस्थान काल जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से देशोन पूर्वकोटि अधिक तीन पल्योपम का है अन्तर द्वीपज मनुष्य पुरुष का अवस्थान काल जन्म की अपेक्षा लेकर देश से न्यून पल्योपम के असंख्यातवें भाग तक का है और उत्कृष्ट से इसका अवस्थान काल परिपूर्ण पल्योपम के असंख्यातवें भांग तक का है। सहरणं की अपेक्षा लेकर इसका अवस्थान काल जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से पूर्वकोटि अधिक पल्योपम के असंख्यातवें भाग का हैं । " देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा जाव सम्वट्ठसिद्धगाणं " भवनपति देवपुरुषों से लेकर सर्वार्थमिद्ध देवपुरुष पर्यन्त देवो की जो पहिले भवस्थिति कही गई हैं वही कायस्थिति है ऐसा जानना चाहिये,
शंका-कायस्थिति तो अनेक भवोके आश्रित होती है-- फिर वह यहां एक भव में कैसे हो सकती है ।
અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાને કાળ પૂરાં ત્રણ પલ્યોપમને છે. સિંહેરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તને છે અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકેટિ અધિક ત્રણ પિમપનો છે અંતરઢીપજ મનુષ્ય પુરૂષને અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી દેશથી ન્યૂન પલ્યોપમના અસ ખ્યાતમા ભેગ સુધી છે અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ પૂરા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી છે સંહરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ અધિક પલ્યોપમના અસં. ध्यातभा मागनी छ, 'देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा जाव सव्वकृसिंद्धगाण" ભવનપતિદેવ પુરૂષોથી લઈને સર્વાર્થ સિદ્ધ દેવપુરુષ સુધી પહેલાં દેવેની જે ભવસ્થિતિ "કહી છે એજ પ્રમાણે કાયસ્થિતિ પણ છે તેમ સમજવું • શંકા-કાસ્થિતિ તે અનેક ભવના આશ્રિત હોય છે, તે પછી તે અહિયાં એક ભવ માં કેવી રીતે થઈ શકે છે ?