________________
जीवाभिगमसूत्रे
यथा मनुष्यादिस्त्रीणां
1
1
कथितम् तथाहि - सामान्यतो मनुष्यपुरुषस्य क्षेत्रं प्रतीत्य जघन्येनान्तर्मुहूर्तम् । तदनन्तरं मृत्वा गत्यन्तरे वेदान्तरे वा संक्रमात् । उत्कर्पत स्त्रीणि पल्योपमानि पूर्वको टिपृथक्त्वाभ्यधिकानि तत्र सप्तभवा: पूर्व कोट्यायुषो महाविदेहेषु अष्टमस्तु भवो देव कुर्वादिपु । धर्मचरणं प्रतीत्यैकसमयमात्रं द्वितीयसमये मरणसंभवात् । उत्कर्पतो देशोना पूर्वकोटि, उत्कर्षेणापि पूर्वकोटघायुष एवं वर्षाष्टकादनन्तरं चरण प्रतिपत्ति संभवादिति । मनुष्य विशेषचिन्तायां सामान्यतः कर्मभूमिक मनुष्य पुरुषः कर्मभूमिरूप क्षेत्रमाश्रित्य नघ
४८०
स्पष्टीकरण इस प्रकार है भरत ऐखत अन्तर द्वीप तक के मनुष्य पुरुषों का अवस्थान वैसा कहना चाहिये जैसा भरतादि मनुष्य स्त्रियों का कहा गया है । सो इस कथन के अनुसार सामान्य से मनुष्य पुरुष का अवस्था न क्षेत्र की अपेक्षा ठेकर जघन्यसे तो एक अन्तर्मुहूर्त का है क्योंकि इसके बाद मरकर वह गत्यन्तर में या वेदान्तर में संक्रमित हो जाता है, और उत्कृष्ट से उसका व्यवस्थान काल पूर्वकोटि पृथक्त्व अधिक तीन पल्योपम का है और इनमें उसके पूर्वकोटि आयु को लेकर सात भव तो महाविदेहों में हो जाते हैं और माटवा भव देव कुरु आदिकों में हो जाता है तथा धर्मचरण - चारित्र धर्म को लेकर इसका पवस्थान काल जघन्य से तो एक समय का है- क्योंकि द्वितीय समय में मरण की संभावना है और उत्कृष्ट में अवस्थान काल इसका देशोन पूर्वकोटि रूप हैं. क्योंकि पूर्वकोटि की बायु वाले मनुष्य के ही आठ वर्ष के बाद चारित्र धर्म की प्राप्ति हो सकती है। मनुष्य विशेष विचारकी अपेक्षा में समान्य से कर्मभूमिक मनुष्य पुरुष कर्मभूमि रूप क्षेत्र को आश्रय करके
L
આ કથનનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.—ભરત, અરવત, અંતરદ્વીપ સુધીના મનુષ્ય પુરુષનુ અવસ્થાન એવી રીતે કહેવું જોઈએકે જેવી રીતે ભરત વિગેરે ક્ષેત્રાની મનુષ્ય શ્રિયાનું અવસ્થાન કહેલ છે. તા આ કથન પ્રમાણે સામાન્ય રીતે મનુષ્ય પુરુષનું અવસ્થાન ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી તે એક અંતર્મુહૂત નું છે કેમકે-તે પછી તે મરીને બીજી ગતિમાં અથવા વેદાન્તરમાં સ કૃમિત થઈ જાય છે. અર્થાત પરિણમી જાય છે અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ પૂર્વ કટિ પૃથર્વ અધિક ત્રણ પત્યેાપમને છે અને તેમાં તેની પૂર્વી ફાટિના આયુષ્યને લઈ ને સાત ભવ । મહાવિદેહામાં થઈ જાય છે અને આઠમે ભવ દેવ કુરૂ વિગેરેમાં થઈ જાય છે. તથા ધ ચરણુ—ચારિત્ર ધને લઈને તેને અવસ્થાન કાળ જઘન્યથી તા એક સમયના છે કેમકે—ખીજા સમયમાં મરણુની સંભાવના છે અને ઉત્કૃષ્ટથી તેના અવસ્થાન દેશેાનપૂવકાટ રૂપ છે. કેમકે પૂર્વાટિની આયુષ્ય વાળા મનુષ્યનેજ આઠ વર્ષ પછી ચારિત્ર Üમની પ્રાપ્તિ-થઇ શકે છે. મનુષ્ય વિશેષના વિચારની અપેક્ષાથી સામાન્યથી ક્રમ ભૂમિના મનુષ્ય પુરુષ, કભૂમિપ ક્ષેત્રના આશ્રય લઈને જધન્ય