________________
श्रीजीवाभिगमसूत्रम् तीनाम् अनुमतम्-आनुकूल्येन संमतम् वस्तुतत्वं मोक्षमार्ग प्रति चेपदपि विसंवादाभावादिति जिनानुमतम् । एतावता सर्वेपामेव तीर्थकराणां परस्परमविसंवादिवचनता अमिव्यजितेति ।। पुनः कथं भूतं जिनमतं तत्राह - 'जिणाणुलोमं' जिनानुलोमम्-जिनानाम्-अवघ्यादिजिनानाम् अनुलोमम्-अनुकूलम् अनुगुणमिति भावः । जिनप्रतिपादितशास्त्राध्ययनादेव तेषाम् अवध्यादि जिनत्वप्राप्तिसंभवात् तथाहि-यथोक्तमिदं जिनमतम् आसेवमाना मुनयोऽवधिमनःपर्यवकेवलज्ञानं प्राप्नुवन्त्येवेति । तथा-'जिनप्पणीय' जिनप्रणीतम् जिनेन विजितरागादिशत्रुणा समवाप्तकेवल
वर्धमानस्वामी का मत है वह समस्त निनों की प्ररूपणा के ही अनुकूल है। उनकी प्ररूपणा से प्रतिकूलता की थोड़ी सी भी गन्ध इसमें नहीं है क्योकि जितने भी जिन हुए है, होंगे और हैं वे सब सिद्धान्त की ऐसी ही प्ररूपणा करते हैं । अतः भूतकाल में ऋषभ आदि, अनागत काल में पद्मनाभ आदि और वर्तमान में विदेहक्षेत्रस्थ सीमंधर आदि जितने भी जिन हुए हैं, है और होगे उन सबको प्ररूपणा के ही अनुरूप यह जिनमत है। क्योकि मोक्षमार्ग की प्ररूपणा के प्रति किसी के भी-विसवाद-मतभेद नहीं है अतः इस विशेषण से समत्त तीर्थकरों में परस्पर-अविसंवादि वचनता अभिव्यञ्जित हुई है । "जिनानुलोमम" यह पद जिनमतरूप अपने विशेष्य में यह बात प्रकट करता है कि जितने भी अवधिज्ञानवाले आदि जिन हुए हैं उनके लिये यह जिनमत बहुत ही अधिक उपकारक हुआ है-क्योंकि इसी जिनप्रतिपादितशास्त्र के अध्ययन से हो उनमें अवधिजिन, मन पर्यवजिन इत्यादि जिनपने की प्राप्ति सभवित हुई है । यह तो निश्चित बात है कि यथोक्त रूप से इस जिनमत का आसेवन करने वाले मुनिजन अवधि, मनःपर्यय और केवलज्ञान प्राप्त कर लेते है। "जिनमणी' पद
આ જે મત છે તે સમસ્ત જિનેની પ્રરૂપણને અનુકળ છે તેમના પ્રરૂપણું અને વર્ધમાન સ્વામીની પ્રરૂપણામા બિલકુલ પ્રતિકૂળતા (વિરોધાભાસ) નથી, કારણ કે જેટલા જિન થઈ ગયા છે, અને થવાના છે, તે સૌ સિદ્ધાંતની આ પ્રકારની પ્રરૂપણું જ કરતા હતા, કરે છે અને કરશે ભૂતકાળમાં ઋષભ આદિ જે તીર્થંકરો થયા છે, ભવિષ્યમાં પદ્મનાભ આદિ જે તીર્થંકરો થવાના છે અને વર્તમાન સમયે વિદેહ ક્ષેત્રમાં સીમંધર આદિ જે તીર્થકર બિરાજે છે, તે સૌની પ્રરૂપણને અનુરૂપ જ આ જિનમત છે, કારણ કે મેક્ષમાર્ગની પ્રરૂપણાના વિષયમાં તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો વિસંવાદ મતભેદ નથી. આ વિશેષણના પ્રયોગ દ્વારા સમસ્ત તીર્થકરોની પ્રરૂપણામાં અવિસંવાદિતા વ્યક્ત કરવામાં यापी छे, “जिनानुलोमम्" ॥ ५६ निमत ३५ पोताना विशेष्यमा से विशेषता प्र४८ કરે છે કે અવધિજ્ઞાન આદિથી યુક્ત જેટલા જિન થયા છે, તેમને માટે આ જિનમત ઘણે જ ઉપકારક નિવડયે છે, કારણ કે આ જિનપ્રતિપાદિત શાસ્ત્રના અધ્યયનને લીધે જ તેઓ અવધિજિન, મન પર્વવજિન આદિ જિનપણાની પ્રાપ્તિ કરી શક્યા હતા એ વાત તે નિશ્ચિત જ છે કે શાસ્ત્રમાં કહ્યા અનુસાર જિનમતનું સેવન કરનાર મુનિજને અવધિ. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે