________________
श्रीजीवाभिगमसूत्रम् प्रवर्तते" इति न्यायात् प्रयोजनमन्तरेण अर्थप्रतिपादनाय प्रवृत्तिर्न स्यात् इति कथं तीर्थकरस्य तत्र प्रवृत्तिः । इति चेन्न अर्थप्रतिपादनस्य तीर्थकृन्नामकर्मविपाकोदयप्रभवत्वात्
तदुक्तम्-तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाए उ' तच्च कथं वेद्यते अग्लान्या धर्मदेशनयैव । इति ।
तच्च तीर्थकरनामकर्म कथं वेद्यते १ इति प्रश्ने उत्तरमाह-अग्लानभावतो धर्मदेशनयैव तीर्थकरनामकर्मणो वेदनं भवतीत्यतस्तस्य तत्र स्वतः प्रवृत्तिर्भवतीत्येतदेवात्र प्रयोजनमवसेयम् ।
शंका- जब अर्थरूप से कर्त्ता तीर्थकर माने जाते हैं तो फिर उनमें प्रयोजनवत्ता सिद्ध होती है । परन्तु वे कृतकृत्य होने से यह प्रयोजनवत्ता उनमे बनती नहीं है । और प्रयोजन के बिना कोई व्यक्ति काम करता नहीं हैं "प्रयोजनमनदिश्य न मन्दोऽपि प्रवर्तते" अतः तीर्थंकर को भी सप्रयोजन मानना पडेगा । नहीं तो अर्थ प्रतिपादन करने में उनकी प्रवृत्ति ही नहीं हो सकेगी। तात्पर्य इस शंका का ऐसा है कि जब तीर्थंकर अर्थरूप से आगम का प्रतिपादन करते है तो वे किसी प्रयोजन को लेकर ही करते है । परन्तु मोहनीय के अभाव से उनमें प्रयोजनवत्ता सिद्धान्तकारो ने मानी नहीं है । अतः प्रयोजनवत्ता के अभाव में उनमें अर्थप्रतिपादकता कैसे मानी जा सकती है ।
इस शंका का समाधान ऐसा है कि तीर्थकर जो अर्थप्रतिपादन में प्रवृत्त होते हैं वह किसी प्रयोजन के वशवर्ती होकर नहीं होते है किन्तु तीर्थंकर नामकर्म की प्रकृति का ही यह विपाक है जिससे उन्हे अर्थ का प्रतिपादन करना पड़ता है । कहा भी है
___ "तं च कई वेइज्जइ अगिलाए धम्मदेसणाए उ" अर्थात् अग्लानभाव से धर्मदेशना द्वारा ही उनके तीर्थकर नामकर्म का वेदन होता है । उनका यही प्रयोजन है ऐसा जानना चाहिये।
શંકા-જો અર્થરૂપે તીર્થકરને કર્તા માનવામા આવે તે આગમા પ્રોજન યુક્તતા સિદ્ધ થાય છે, પરંતુ તેઓ કૃતકૃત્ય (જેમના બધાં પ્રજને સિદ્ધ થઈ ગયેલ છે એવાં) હોવાથી તેમનામાં પ્રયોજનયુક્તતા સંભવી શકતી નથી, અને પ્રયજન વિના કેઈ વ્યક્તિ आम ४२ती नथी, 'प्रयोजनमनुद्दिश्य न मन्दोऽपि प्रवर्तते" मा ४थन अनुसार तीथ शेने સપ્રયેાજન માનવા પડશે જે એવું માનવામાં ન આવે તે અર્થપ્રતિપાદન કરવાની તેમની પ્રવૃત્તિ જ સંભવી શકે નહીં ! આ શંકાનું તાત્પર્ય એ છે કે જે તીર્થકર અથરૂપે આગમનું પ્રતિપાદન કરતા હોય, તે તેઓ કઈ પ્રજનને લીધે જ એમ કરતા હોય. પરંતુ મોહનીયના અભાવને કારણે સિદ્ધાન્ત કારોએ તેમનામાં પ્રોજન યુક્તતા માની નથી; તે પછી પ્રજાવત્તાના અભાવને લીધે તેમનામાં અર્થપ્રતિપાદકતા કેવી રીતે માની શકાય” આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય–તીર્થ કરે અર્થપ્રતિપાદનની જે પ્રવૃત્તિ કરે છે તે કઈ પ્રજાને અધીન રહીને કરતા નથી, પરંતુ તીર્થકર નામકર્મની પ્રકૃતિને જ આ વિપાક છે તેથી તેમને અર્થનું પ્રતિપાદન કરવું પડે છે કહ્યું પણ છે કે
"तं च कहं वेइज्जइ अगिलाप धम्मदेसणाप उ" भेटले सान सा घमशन। દ્વારા જ તેઓ તીર્થકર નામકર્મનું વેદન કરે છે, તેમનું એજ પ્રયોજન છે એમ સમજવું
-