________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ સ્થાન છે જ ૨ છે. નિદ્રા શાક ચેરી નહિ, નહી વયણે અલિક છે મત્સર ભય વધ પ્રાણિને, નકરે તહ કીક છે જ૦ શ્રેમ કીડા ન કરે કદી, નહીં નારી પ્રસંગ છે હાસ્યાદિક અઢાર એ, નહીં જેહને અંગ છે જ છે ૪ ૫ પદમાસન પુરી કરી, બેઠા શ્રી અરિહંત કે નિશ્ચલ લેયણ તેહના, નાસાગ્રેજ રહંત જ ૫ છે જિનમુદ્રા જિનાજની, દીઠાં પરમ ઉલ્લાસ છે સમકિત થાય. નિર્મલું, તપે જ્ઞાન ઉજાસ જછે દ ગતિ આગતિ સહુ જીવની, દેખે લોકાલેક મન: પર્યાય સવિ તણા, કેવલજ્ઞાન આલેક એ જ છે કે મૂર્તિ શ્રી જિનરાજની, સમતાને ભંડાર છે શીતલ નયન સુહામણે, નહીં વાક લગાર છે જ૦ | ૮ હસ૮ વદન હરખે હૈયું, દેખી શ્રી જિનરાય છે સુંદર છબી પ્રભુ દેહની, શોભા વરણવી ન જાય જ છે ૯ અવર તણી એવી છબી, કિહાં એમ ન દીસંત છે દેવ તત્ત્વ એ જાણીયે, જિનહર્ષ કહત છે જ| ૧૦ |
છે હાલ તે ૩ . જરૂણીની છે એ દેશી છે
છે શ્રી જિનવર પ્રવચન ભાખ્યા, જે કુગુરૂ તણા ગુણ દાખ્યા છે પાસસ્થાદિક પાંચેઈ, પાપ શ્રમણ કહ્યા સાઈ ૧ ગ્રહીના મંદિરથી આણી છે આહાર કરે ભાત પાણી છે સુવે ઉઘે નશદિશ, પ્રમાદી વિસવાવીસ | ૨ કિણ્યિા ન કરે કિણીવાર પડિકકમણું સાંજ સવાર છે ન કરે પચ્ચખાણ સઝાય, વિકથા કરતાં દિન જાય ક છે વૃત દૂધ દહીં અપ્રમાંણ, ખાય ન કરે પચ્ચખાણ II જ્ઞાન દર્શન ને ચારિત્ર, મૂકી દીધાં સુપવિત્ર એકાદ સુવિહિત મુનિ સમાચારી, પાલે નહી તે અણગારી છે આહારના દેવ બયાલ, કાલે નહીં કણહિ કાલ છે ૫ ધબ ધબ ધસમ
For Private And Personal Use Only