SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રકાશકીય નિવેદ જૈનદર્શનના મૂળાધાર અનેકાંતવાદને બોધ આપતે “અનેકતવ્યવસ્થા પ્રકરણ” (અપરનામ “જૈનતર્ક પરિભાષા) નામને આ ગ્રંથ છે. તેના રચયિતા પૂજ્યપાદ જેન ન્યાયના પ્રાણદાતા ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ થશે.વિજયજી મહારાજ છે. તેમના જીવન અને કવન વિષે કેટલાયે વિદ્વાનોએ ખૂબ પ્રકાશ પાડ્યો છે, તેથી એ સંબધે વધુ લખવાની અહીં જરૂરત નથી. છતાં તેમના પ્રખર પાડિત્ય વિષે એટલું કહેવું જરૂરી છે કે, તેમણે કાશીના સમર્થ બ્રાહ્મણ પંડિત સાથેના શાસ્ત્રાર્થમાં જીત મેળવી. હતી, જેથી એ જ પંડિતમ ડેલીએ “ન્યાયવિશારદની પદવીથી તેમને વિભૂષિત કર્યા હતા અને ન્યાયશાસ્ત્રના એકસો ગ્રંથે બનાવ્યા બાદ “ન્યાયાચાર્યના બિરુદથી તેમને નવાજ્યા હતા. તેમની કસાયેલી વિદ્રોગ્ય કલમથી લખાયેલે આ ગ્રંથ આધુનિક પ્રજાને ટીકા વિના સાગપાંગ સમજ મુશ્કેલ હતું, તેથી સ્વ. પૂજ્યપાદ શાસનસમ્રા સર્વતન્ત્રસ્વતંત્ર સૂરિશ્ચકવતી આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, કવિરત્ન પૂજ્ય આચાર્યવર્ય શ્રીમદ્ વિજયલાવયસૂરીશ્વરજી મહારાજશ્રીએ વિદ્વત્સમાજ તેમજ તત્વજિજ્ઞાસુ તત્વરસિક જીને તત્ત્વનો બોધ
SR No.010148
Book TitleAnekant Vyavastha Prakaranam
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherVijaylavanyasurishwar Gyanmandir Botad
Publication Year
Total Pages451
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Nyay
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy