SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧] પ્રાકૃત વ્યાકરસંક્ષિપ્ત પરિંચય. g=7, 8, (a),(ભાગ્યેજ), જેમ કે રાય, નિર્જન, પર્યાા ને બદલે સર્ણ gિs, પણ થાય છે. હૃ=gજેમ કે દુરનું રહ્યું થાય છે. રા= ૨, (), છે, જેમ કે ચ, પૂર્વ ને બદલે જેવ, પુત્ર થાય છે. , , , ; જેમ કે વન, અર્થ, અશ્વ, મનશ્વિના ને બદલે સા, સંકુ, ચંપો, મલિ થાય છે. a =ઈ, મ, ય, , શ્ય, , ગ, ઘ, ચ, , ; જેમ કે , રિમ, રાવરયાત્રા, विधान्त, अश्व, शुप्म, पुष्य, परिप्वजामि, तस्य, सहस्र, तपस्विनू ने EC इस्सा, रस्सि, राजરસ્વત્રિ, વિરત, યાર, હોરર પુરણ, ત્રિમામિ, તæ, સહ્ય, તવતી થાય છે. તા.ક–જે સંસ્કૃત શબ્દોમાં ત્રણ વ્યંજન જોડાયેલા હોય છે તેમાંના અર્ધસ્વરને પ્રાકૃત કરતી વખતે, લેપ કરવામાં આવે છે, અને ત્યાર પછી બાકી રહેલા વ્યંજને માટે ઉપયુકત નિયમો લાગુ પાડવામાં આવે છે, જેમ કે મચ = Hછે; પરંતુ આવા (અર્ધસ્વર વાળા) જેડાક્ષરની પહેલાં અનુનાસિક વ્યંજન આવ્યો હોય તે બાકી રહેલા જોડાક્ષરની બાબતમાં સામાન્ય નિયમ લાગી શકે છે માત્ર અનુનાસિક પછી તેઓ બેવડાતા નથી, (વર૦ ૩, ૫૬) જેમ કે વિશ્વ =વિ. [ શ ને ૪ (વર૦ ૩, ૨૮) પ્રમાણે થાય છે.] ઉપયુક્ત નિયમે ઉપરાંત, હાલ કવિના સપ્તશતકની જેમ બીજા પદ્યમાં ઘણું અનિયમિતતા જેવામાં આવે છે જેમ કે ગ્રેવી નું પ્રાકૃત રૂપ વરરૂચિએ તેમ તથા તે આપ્યું છે. તેજ પ્રમાણે રમત નું પ્રાકૃત રૂપ હમ (સત્તાન, પા. ૧૦૫, તથા સરિ૦ ૭૪), તથા Urg રથ (મતી, પા ૯૦), વિગેરે જોવામાં આવે છે.. વિભાગ ૨, પ્રાપ્ત નામે પાંચ જાતનાં હોઈ શકે. ૧ સકારાંત તથા નકારાંત, ૨ દકારાંત તથા કારાંત, ૩ ૩કારાંત તથા કારાંત, ૪ મૂળરૂપે ગાકારાંત; ૫ વ્યંજનાંત. છેલ્લા બે વિભાગમાં પડે એવાં નામે ઘણાં ડાં છે. થાકારાંત પુલિંગ શબ્દને સર અથવા આ અંતવાળા બનાવવામાં આવે છે, જેમ કે પિતા-પિમ પિત્રા-પિ, મમત્તા, મર્તાસત્તાજી પ્રથમ તથા દ્વિતીયા બહુવચનમાં, તૃતીયા અને પછી એકવચનમાં, તેમજ સમી બહુવચનમાં, છેવટના ને બદલે ૩ મૂકવામાં આવે છે, અને પછી સકારાંત શબ્દની માફક તેનાં રૂપે ચાલે છે, જેમ કે મા-મg, મ7-માળ. આવું રૂપ વપરાયેલું પણ જોવામાં આવે છે, જેમ કે મઢ-મgટ. સંબન્ધદશક નામનું પ્રથમા એકવચન સા અંતવાળું પણ હોય છે, જેમ કે પિતા-પિકા માતૃ-ભાભા, અને ત્યાર પછી સાકારાંત સ્ત્રીલિંગ નામોની માફક તનાં રૂપે ચાલે છે. મ નું સંબોધનરૂપ મુદ્દા થાય છે અને તેનું સ્ત્રીલિંગરૂપ મદિની અથવા મળી થાય છે. વ્યંજનાત નામોની દ્વિવિધ ગતિ થાય છે: (૧) તેમને અંત્ય વ્યંજન ઉડી જાય છે અને ત્યાર બાદ ઉપર બતાવેલી પહેલા ત્રણ રીતે તેમનાં રૂપ ચાલે છે (નપુંસકલિંગ નામ પુલિંગ બની જાય છે), જેમ કે (રર) નું પ્રથમાનું રૂપ છે, જેમાં (જર્મન) નું જન્મ થાય છે અથવા (૨) મુળ શબ્દને જ કે આ લગાડવામાં આવે છે, જેમ કે રા નું રો સરિા નું સતરા જે વિભકિતઓના પ્રત્યે વ્યંજનથી શરૂ થતા હોય તેમને માટે સાધારણ રીતે આ નિયમો લાગે છે. આ ઉપરથી જણાશે કે આ યુક્તિઓ વાપરવાનું કારણ વ્યંજનથી શરૂ થતા ૧. , જેમકે તે (° ૮૪), જેમાં જૂની પછી જ આવે છે ?
SR No.010005
Book TitleJain Sahitya Sanshodhak Part 2
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year
Total Pages127
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy