________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૩૪
ન્યાયવિશારદ્ ઉપા. યશોવિજયજી સ્વહસ્તલિખિત કૃતિ સંગ્રહ
:દ્રવ્ય સહાયક :
પૂજ્ય આચાર્ય શ્રી નીતિસૂરિજી સમુદાયના પૂજ્ય સાધ્વિજી શ્રી વિશ્વપૂર્ણાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી લલિતવિશ્વ આરાધના ભવન, સાબરમતી, અમદાવાદના આરાધક શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005 (મો.) 9426585904 (ઓ.) 22132543
ઈ.સ. ૨૦૧૨
સંવત ૨૦૬૮