________________
“અહો શ્રુતજ્ઞાન ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૫૨
જ્યોતિષ સિદ્ધાંત સંગ્રહ
: દ્રવ્ય સહાયક :
આગમોદ્ધારક પૂજ્ય સાગરજી સમુદાયના પૂજ્ય સાધ્વીજી શ્રી નિત્યાનંદશ્રીજી મ.સા.ની શિષ્યાઓ સાધ્વીજી શ્રી કલ્પજ્ઞાશ્રીજી, સાધ્વીજી શ્રી નયજ્ઞાશ્રીજી, સાધ્વીજી શ્રી સમયજ્ઞાશ્રીજી, સાધ્વીજી શ્રી સંસયમિતાશ્રીજી સાધ્વીજી શ્રી વિરાગદર્શિતાશ્રીજીના સંયમ પર્યાયની
અનુમોદનાર્થે તેઓની પ્રેરણાથી લલિતા-વનિતા-હીરા આરાધના ભવન,
શંખેશ્વર એપાર્ટમેન્ટ, સાબરમતીના આરાધક શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨