________________
પ્રાકૃત વ્યાકરણ-સંક્ષિપ્ત પરિચય. પ્રાકૃત શબ્દમાં જ આવી શકતું નથી, તેથી હુ અન્તવાળા સંસ્કૃત શબ્દનું ષષ્ઠી બહુવચનનું રૂપ અકારાન્ત અથવા રૂકારાન્ત શબ્દો પ્રમાણે થાય છે. વસ નું સ્થિર થાય છે. છે નું શુ અગર = ( કવચિત્ અથવા ૬) થાય છે, જેમ કે રે (), (વૈ૯).
ગૌ નું જ અગર આ૩ (કવચિત્ ૩) થાય છે, જેમ કે શા ( મુવી), gr ( શૈ, હું (લ).
બાકી રહેલા સ્વરમાંથી અને જે સંધિયક્ષર હતા નથી, અને યથાનિયમાનુસાર હરવ યા દીર્ઘ હોઈ શકે.
પ્રાકૃતને એક મુખ્ય નિયમ નીચે પ્રમાણે છે –
મુળ શબ્દમાં જોડાક્ષરની પહેલાં દીઘા સ્વર આવ્યું હોય તે પ્રાકૃતમાં તે સ્વરસ્વ થાય છે, જેમ કે મા, ૬, ૭ નું અનુક્રમે બ, ૬, ૩ થાય છે, (અને એમ જ રહી શકે છે), જેમ કે સાd—અજ, તા-વિશ્વ,
p જ. તેમાં બે પેટા નિયમો નીચે પ્રમાણે છે: (મ) જે પ્રાકૃતમાં પણ દીઘા સ્વર રાખવામાં આવે તે જોડાક્ષરમાંથી એક વ્યંજનને લેપ થાય છે, જેમ કે શ્યા(ા અથવા તિર, વિચ્યા–રા અથવા વિરવતા () જોડાક્ષરની પહેલાં આવેલ સ્વ સ્વર દીઘ થાય છે અને એક વ્યંજનને લેપ થાય છે, જેમ કે વિના , કેઈકવાર જોડાક્ષરની પહેલાંના ને ને બદલે અને થાય છે, જેમ કે પિve–s, સુપ –તો. ઘણી વાર ૧ ની પહેલાંના ને બદલે 9 થાય છે, જેમ કે પર્યન્ત-વન, વિર્ય-, આશ્ચય-- કેટલાક શખમાં પહેલા અક્ષરમાં ૩ નું જ થાય છે, જેમ કે મુર-મક, પુરા અને માલ નું અનિયમિત રૂપ પુરત અને નેશ થાય છે.
આ નિયમિત ફેરફારો ઉપરાંત વ્યાકરણમાં અને પ્રાકૃત લેખમાં, તથા ખાસ કરીને સમશતકમાં કેટલાક સ્વરોના ફેરફારે અનિયમિત રીતે થાય છે જેમ કે સિદ્ધિ-સિકિ અથવા તારિ, કવાત–ઉત્તમ અથવા ઉલ્લાસ, દદ–દ, વિ. સામાસિક શબ્દ કે જેમાં વારંવાર સ્વરો હસ્વ દીર્ઘ થયા કરે છે તથા કેટલીક વાર આખા અક્ષરે લુપ્ત કરવામાં આવે છે તેમાં આવી અનિયમિતતા વારંવાર જોવામાં આવે છે, જેમ કે યમુનાતટ–નાગ અને ઉપઆ અમાર–ગુમાર અને સમાજ, રાજપુટ –ાગર અને કહ્યું, વિરે (સરખા-વા ૨૦ ૪, ૬; બર, સસરા પાત્ર ૩૨, ૩૩.).
૨. કેવી વ્યંજન પ્રકરણ (4). સામાન્ય પ્રાકૃતમાં ર અને જૂ નથી, અને તેમને બદલે જ વપરાય છે. – ની પછી દંત્યાક્ષર ન આવ્યું હોય તે સાધારણું રીતે તેને જૂ થાય છે. શબ્દના આરંભમાં આવેલા
ને થાય છે. સામાન્ય રીતે આટલા નિયમ અપવાદ રૂપે આવે છે [તે પણ, નાટકમાં કેટલીકવાર ૩ળ (પુનઃ ), અ (૪) થાય છે, પરંતુ આવા ફેરફારે વરરૂચિએ સ્વીકાર્યા નથી. વળી, ૩૨૦ ૨, ૩ર-૪૧ માં આવેલા શબ્દ, જે આ પુસ્તકને અંતે આપવામાં આવ્યા છે તે જુઓ].
, એવાં શબ્દ જ્યારે કેટલાક શબ્દના આરંભમાં લગાડવામાં આવે છે ત્યારે તેવા શબ્દોને પહેલી વ્યંજન લુપ્ત થાય છે, જેમ કે પુત્ર–
ગ , સુકુમા–સુરમા. (વ) છેવટના પૂ અને જે અનુસ્વારના રૂપમાં પરિણત થાય છે, તે સિવાયના ખેડા વ્યંજનેને લેપ થાય છે. ઘણી વાર છેવટના અનુસ્વારને લેપ થાય છે. કેટલાંક નામના અંત્ય વ્યંજનેને એ અગર આ લગાડવામાં આવે છે, જેમ કે –ાસ, તત્તરમા.
Aho ! Shrutgyanam