________________
Shri Mahavir Jain Aradhana Kendra
Fr
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુચનાપત્ર
૧. આગમ સૂત્રોમાં ડાબી બાજુએ છપાયેલ પ્રથમ-અંક, સૂત્ર તથા ગાથાનો સંયુક્ત સળંગ ક્રમાંક સૂચવે છે. [લન]
૨. છેડે જમણી બાજુએ દર્શાવેલ હિન્દી ક્રમાંકન આમમંજુષામાં છપાયેલ સૂત્રાંક અને ગાથાંક સૂચવે છે. [મ]
૩. સૂત્રને જણાવવા માટે અહીં ઉભા લીટા । । ની વચ્ચે આમમંનુષાનો સૂત્રાંક મૂકેલો છે. [Fiો]
૪. ગાથાને જ્જાવવા માટે અહીં બે ઉભા લીટા ॥ ॥ ની વચ્ચે ઞામમંઝુવા નો ગાથાંક મુકેલો છે. [W]]
૫. છેડે જમણી બાજુએ દર્શાવેલ અંગ્રેજી ક્રમાંક - વૃત્તિનો અંક જણાવવા માટે છે. અહીં આપેલ કોઇ પણ સૂત્ર કે ગાથાની વૃત્તિ જોવી હોય તો જે તે અધ્યયનાદિ નો વૃત્તિમાં જે અંક હોય તે જ અંક અહીં અંગ્રેજી ક્રમાંકન કરી નોંધેલો છે.
૬. અંગ્રેજી ક્રમાંકન માં જ્યાં અંક પછી R આવે ત્યાં આ સૂત્રાંક કે ગાથાંક વૃત્તિમાં બીજી વખત આવેલો જાણવો. - શોધવો.
૭. જ્યાં સૂત્રોમાં [ ] આ રીતે ચોરસ કૌંસ મુકેલા છે તે બે ચોરસ કૌંસ વચ્ચેનું લખાન્ન ખાવ વાળા પાઠોની કરેલ પૂર્તિ દર્શાવે છે.
For Private And Personal Use Only