________________
૫.પૂ. આચાર્ય શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. આચાર્ય શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.નો
સંક્ષિપ્ત પરિચય જન્મ : વિ.સં. ૧૯૪૦ ફાગણ સુદ - ૧૫ નાંદિયા દીક્ષા : વિ.સં. ૧૯૫૭ કારતક વદ - ૬ પાલીતાણા આચાર્યપદ : વિ.સં. ૧૯૯૧ ચૈત્ર સુદ - ૧૪ રાધનપુર સ્વર્ગવાસ : વિ.સં. ૨૦૨૪ વૈશાખ વદ - ૧૧ ખંભાત વિશેષતા : વિશાલ ગુચ્છસર્જન, કર્મસાહિત્ય નિર્માણ,
તપસ્વિ-સંયમી-પ્રવચનકાર, પ્રભાવક પૂજયોની ગાંગોત્રી..
પ.પૂ. આચાર્ય શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.ના
લઘુ બાંધવ, પ્રથમ શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસ પ્રવર શ્રી પદ્મવિજયજી મ.સા.નો
ટૂંક પરિચય જન્મ : વિ.સં. ૧૯૬૯ અષાઢ સુદ - ૯ અમદાવાદ દીક્ષા : વિ.સં. ૧૯૯૧ પોષ સુદ - ૧૨ ચાણસ્મા ગણિપદ : વિ.સં. ૨૦૧૨ ફાગણ સુદ - ૧૧ પૂના પંન્યાસપદ : વિ.સં. ૨૦૧૫ વૈશાખ સુદ - ૬ સુરેન્દ્રનગર
સ્વર્ગવાસ : વિ.સં. ૨૦૧૭ શ્રાવણ વદ - ૧૧ પિંડવાડા વિશેષતા : સહિષ્ણુતા, સમાધિપ્રદાન,
સાધુઓના સંયમનું ઘડતર, શુદ્ધિપ્રેરક...